રણુજાના દર્શન કરીને પરત ફરી રહેલા ધાનેરા તાલુકાના થાવર ગામના ચૌધરી સમાજના ત્રણ આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં થયેલા કરુણ અવસાનના હૃદયવિદારક સમાચાર સાંભળીને અત્યંત દુઃખ અને આઘાતની લાગણી અનુભવું છું.
ઈશ્વર દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમની સારવાર સફળ થાય અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું.
Navghan Bharvad Nagaldham
#નવઘણ_મુંધવા
#Nagaldham_Group #Nagaldham group