જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
639 views
5 days ago
🕉️🕉️🕉️🌹🌹 મારા બંધુઓ,,,, વિનાશ, પ્રલય, યુગ પરિવર્તન કે યુદ્ધનો નો સમય આવી રહ્યો છે,,, 8 અબજ માંથી,,, 64 કરોડ બચવાના છે,,,, હિસાબ કરજો કેટલા ટકા,,, એ પણ આખા વિશ્વની અંદર,, આ વાત સત્ય સનાતન છે,,, મંદિર મૂર્તિ, કે ભગવાન, જે પણ હોય તે પણ સત્યને સમજી જજો,,, ભગવાન શું છે??? આ કળિયુગના અંતિમ ચરણમાં,, તમામ જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે તમામ રહસ્યો ખુલ્લા થઈ ગયા છે,,,, માટે કંઈક અડગ રહી શકો એવું સત્ય પ્રાપ્ત કરજો,,, અસલમાં તો પરમ તત્વ પરમ પિતા પરમાત્માને સમજવાના હોય છે કારણ કે એ જ એક અવિનાશી તત્વ છે,,, બાગી તો કેટલાય ભગવાનનો જન્મ ધારણ કરીને અહીંથી, આ ધરતી ઉપરથી ગયા છે,,, અને દરેક ભગવાનનો કોઈને, કોઈની ઉપાસના ધ્યાન કે પૂજા કરતા હતા,,,, મતલબ હું એ પરમ તત્વ ની વાત કરું છું એ પૂર્ણ વિશ્વાસ છે,,, મનુષ્ય જન્મનું અંતિમ ધ્યેય અને લક્ષ્ય છે,,,, અને બીજી વાત કે,, ભગવાન કરતાં ગુરુ મોટા હોય છે,,,, અને હાલના સમયના વિશ્વ ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, એને સમજો એટલે પરમાત્મા ના જરૂર દર્શન થશે જ,,,, પરમાત્મા બ્રહ્માંડની અંદર છે, બહાર નથી,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ આખા બ્રહ્માંડના પુરાવા અને સાબિતી સાથે સત્ય અને પરિપૂર્ણતા બતાવેલ છે,, 🌹 બંધુઓ યાદ રાખજો ગુરુને સમજ્યા વગર સત્ય જ્ઞાન ક્યારેય પ્રાપ્ત થતું નથી જ 🌹🕉️ 🕉️🌹🌹 ઓમ નમો ગુરુદેવાય નમઃ 🌹🌹🌹🕉️🕉️ 🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️