જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
547 views
5 days ago
🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે 🌹🕉️ મહાન ભારતની પરંપરા છે કે,,, ગુરુને સમજ્યા વગર ક્યારેય પણ સત્ય જ્ઞાન પ્રાપ્ત થતું નથી 🌷 પછી ભલે તમે વાંચો ચારેય વેદ અને પૂરાણ 🌷 મારા બંધુઓ,,, ગુરુ બ્રહ્મા,, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરાય જે કહો તે ગુરુજ હોય છે,,,, મારા બંધુઓ,,, ગુરુજ,, ભગવાન અને સત્યની ઓળખ કરાવે છે બાકી કોઈ ભગવાન પણ નહીં,,, આથીજ દરેક ભગવાનનો માં સૌથી મોટો નવમો અવતાર,, બુદ્ધ ભગવાન છે,,, એને શુદ્ધ અને પવિત્ર તેમજ પરિપૂર્ણ સત્ય બતાવેલ છે કે,,, પૂર્ણ સત્ય માટે વિજ્ઞાનજ સત્ય છે બાકી બધા જ અપૂર્ણ સત્ય છે કારણ કે વિજ્ઞાન સત્ય હોય તો તમે વિજ્ઞાન ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સમજ્યા ,,ઓળખ્યા,, જાણ્યા???💐💐💐🌷🌷🌷🌹🌹🌹🕉️🕉️🕉️ 🕉️🌹🌷💐🌺 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹 🌹🕉️🌺💐🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 💐🌺🕉️🌹