પહેલગામ આતંકી હુમલાની વરસી નિમિત્તે
આ કાયરતાપૂર્ણ ઘટનામાં પોતાના પ્રાણ ગુમાવનાર તમામ નિર્દોષ નાગરિકો તથા શૂરવીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ।
ઈશ્વર વિદેહ આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને શક્તિ આપે। 🙏
#PahalgamAttack #શ્રદ્ધાંજલિ #NeverForget #njpssnavsariofficial#navsari#નવસારી ન્યૂઝ#khergam|vansda|chikhli|Gandevi|navsari