જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
560 views
3 days ago
🕉️🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો,,, વિશ્વ વિજ્ઞાન હજુ સુધી એના ગુરુની વાત સમજી શક્યું નથી જ,, વિશ્વગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ છે કે, સમયનો, પ્રવાહ એકધારો ચાલતો નથી,, કારણ કે પૃથ્વીની ગતિમાં ફેરફાર થાય છે,,, તેમજ, પૃથ્વીનું સ્થાન પણ બદલાય છે,,, વિશ્વ વિજ્ઞાન જગતને હજુ સુધી ખબર નથી કે ઋતુઓ કઈ રીતે બદલાય છે,, શિયાળો,,ઉનાળો અને ચોમાસામાં પૃથ્વીનું સ્થાન ક્યાં હોય છે??? કે જેથી કરીને આપણને ઠંડી ગરમી અને વરસાદ મળે છે,, બંધુઓ પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે,,, ટાઈમ અને સ્પેસ બંને પરિમાણમા. ગતિ કરે છે,,,, ટાઈમ ના પરિમાણની ગતિથી,,, સૂર્ય ઉગે છે અને અસ્ત થાય છે,, તેમાં પણ સ્થાન ફેરફાર થાય છે,,, જેના પરિણામે , સમયનો પ્રવાહ વધઘટ થાય છે,,,,, બીજી ગતિ સ્પેસના પરિમાણની છે,, તેમાં પૃથ્વીનું સ્થાન બદલાય છે અને, પૃથ્વી સૂર્ય નો ચકરાવો પૂરો કરે છે અને ઋતુઓ બદલાય છે,,,, વિશ્વ વિજ્ઞાન જગત એના ગુરુને સમજી શક્યું નથી જ 🌹🌹🕉️🕉️🕉️🕉️ 🕉️🌷🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌷🕉️ 🕉️🌷🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🌷🕉️🕉️