જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
567 views
9 days ago
🕉️🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,,, આ ધરતી ઉપર મનુષ્ય રૂપે પંચતત્વોનો આપણો દેહ છે અને આ બ્રહ્માંડ પણ પંચ તત્વોનું બનેલ છે,,,, બંધુઓ આપણું શરીર અને આ બ્રહ્માંડ બંને પંચ તત્વોના છે , અને,,,બંનેની અંદર, સરખીજ જ ક્રિયાઓ થાય છે,,, મારા બંધુઓ તમે વિચાર કરજો,,, મનુષ્ય દેહની અંદર પંચ તત્વોમાં આત્મા રહેલો છે,, એ જ રીતે પંચતત્વના બ્રહ્માંડની અંદર પરમાત્મા રહેલો છે,,,, આપણે જેમ મનુષ્ય રૂપે કે આત્મા રૂપે,,, વારંવાર, આ ધરતી ઉપર જન્મ ધારણ કરીએ છીએ,,, એ જ રીતે પરમાત્મા પણ,,, ભગવાનના અવતરણ રૂપે,, આ ધરતી ઉપર વારંવાર જન્મ ધારણ કરે છે મારા બંધુઓ યાદ રાખજો,,, આપણા શરીરમાં આત્મા એ જ પરમાત્મા છે,,,, એ જ રીતે બ્રહ્માંડની અંદર પરમાત્મા છે 🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️ 🌹🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️