🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,, આ પંચ તત્વના શરીરની અંદર બધું જ તમારી અંદર છે તમે બ્રહ્માંડ બરાબર છો પરમાત્મા ના અંશ છો એ શક્તિ તમારી અંદર છે,,, આ બ્રહ્માંડ છે એ રીતે તમારું શરીર છે, બ્રહ્માંડ ની અંદર પરમાત્મા છે,,, એ રીતે આપણા શરીરની અંદર આત્મા છે,,, તમે વિચાર કરો , આપણા શરીરની અંદર
પરમાત્મા ના અંશ તરીકે આત્મા રહ્યો તે,,, એની સાથે આપણા શરીરનો સબંધ ન હોય,,, તો એની શું જરૂર છે જવાબ આપો,,, અરે દરેક વસ્તુ પોત પોતાની રીતે એકાબીજાથી આખો બ્રહ્માંડ જોડાયેલ છે સમજાય છે
કોઈની આત્મશક્તિ પ્રગટ થાય છે તો,,, કોઈ પોતાના આત્માને ઉજાગર કરે છે પ્રગટ કરે છે સત્ય બતાવે છે
પણ આખીર તો શરીરમાં મન અને આત્મા બધા એકા બીજાથી જોડાયેલા છે અને એકબીજાથી શરીરની ક્રિયા ચાલે છે,,, બંધુઓ શોર્ટ કટ નથી જ,,, કારણ કે મનની શક્તિ,, બચાવીને આત્મતત્વ બરોબર બનીને આત્મા સુધી મન પ્રસ્થાપિત કરવાનું છે,,,, મન એ આત્મા સુધી પહોંચનારું સાધન છે,,, બહાર કશું નથી તમારું શરીર બ્રહ્માંડ છે એમ સમજો,, ખુદને ઓળખો ખુદ પોતાને ઓળખીને પ્રગટ થાઓ તો પરમાત્મા છો,,, બાકી આત્મા સુધી પહોંચો,,, કામ, ક્રોધ , મદ, લોભ ,મોહ અને માયા માં
મનની શાંતિને ન વેડફો બચાવો, તો, તમે તમારી અંદર
🌹🕉️🌼🕉️
આત્માનું કનેક્ટ થશે, આત્મા સાથે સંબંધ છે ,,એટલે થાય છે,,, આત્મા અલગ વસ્તુ નથી જીવનો એક અંશ છે એ પરમાત્માનો પણ અંશ કહી શકાય છે,,,🕉️🕉️🕉️🌹🌹
🕉️🌹🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🌹🌹
🌹🌹🕉️🕉️🌹
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🕉️