🕉️🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, મહાન ભારત દેશ સ્વતંત્રતો થયો હતો,,, પણ એ વાતની ખબર નહોતી કે આ દેશને કઈ રીતે ચલાવી શકાય?? કારણ કે નવા, નવા ગુલામી માંથી મુક્ત થયા હતા,,, ત્યારે
🌹સિમ્બોલ ઓફ નોલેજ 🌹 મહાન ભારતના,,,, વિશ્વના બુદ્ધિશાળી વ્યક્તિ,,, ડોક્ટર ભીમ રાવ બાબા સાહેબ આંબેડકરે,,,, મહાન ભારતનું સંવિધાન બનાવ્યું,,, કાયદા બનાવ્યા,,, અને આપણને ભવિષ્ય આપ્યું કે ,,,આપણે આ રીતે,, કાયદા અનુસાર,, જીવવું પડે ,,, તો જ મહાનભારતની એકતા, અખંડિતતા,, અને સ્વતંત્રતા જળવાઈ રહે છે
પણ એના કાયદામાં કોણ માને છે જવાબ આપો???
બંધુઓ આપણે માણસ છીએ જનાવરતો નથીજ
બંધુઓ માણસ પાસે નીતિ ,નિયમ અને કાયદા, હોય અને એ,,,અનુસાર ચાલવું જ જોઈએ,,,, બસ એમાં જ આપણું જીવન લક્ષ્મ,,પ્રગતિ છે કારણ કે,,,, અસલમાં આપણે બીજા પ્રાણી કરતા બુદ્ધિશાળી પ્રાણીઓ છીએ,,, આ વાત ભૂલતા નહીં જ,,, 🌹 🌹 🌹 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
🕉️🌹🌹🌹 જય ભીમ 🌹🌹 નમો બુદ્ધાય 🌹🕉️
🕉️🌹🌹🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌹🕉️