જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
566 views
15 days ago
🕉️🌷🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરો,,, એક સમય એવો હતો કે આપણે પથ્થરની મૂર્તિથી કામ ચલાવવું પડ્યું અને મંદિરો ઉભા કરી દીધા,,, શું તમે એવું સમજો છો કે પથ્થરની મૂર્તિ એ ભગવાન છે??? બંધુ એ શ્રદ્ધા વિશ્વાસ નો સવાલ હતો કારણ કે પૂર્ણ સત્યની ત્યારે ખબર નહોતી અત્યારે વિશ્વ ગુરુ પ્રગટ થઈ ચૂક્યા છે,,, આખા બ્રહ્માંડની ઓળખ આપી દીધી છે પુરાવા આપીને ખબર છે તમને??? ક્યાં ભગવાન? કોણ ભગવાન? બધા જવાબ મળી જશે અને આમેય ભારતની પ્રણાલીકા , પરંપરા છે કે,,, 🌹 ગુરુને સમજ્યા, જાણ્યા, ઓળખ્યા વગર સત્ય જ્ઞાન ક્યારેય,,પ્રાપ્ત થતું નથીજ, તમારું જ્ઞાન પથ્થરની મૂર્તિ છે, ભગવાન છે, એ વાત સાચી છે??? તો તમે વિચાર કરો દરેક ભગવાનની અંદર સર્વોપરી ભગવાન,નવમો. અવતાર બુદ્ધ ભગવાને બતાવેલ છે કે,,, વિચારજો ભગવાન કહે છે 🌺. ‌ વિજ્ઞાન જ સત્ય છે 🌺 તમે વિજ્ઞાન ગુરુને સમજ્યા? 🌹 આ પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹 વિચારો તમે, આ પ્રકૃતિ આ,પંચતત્વ આ બ્રહ્માંડને , કે, વિશ્વ ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને સમજ્યા??? જવાબ આપો તમે ભગવાન કોને કહો છો??? કોમેન્ટ કરજો. 🕉️🕉️🕉️🕉️🕉️ 🕉️🕉️🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🌹🕉️ 🕉️🌹🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🌹🕉️