દિનેશકુમાર એસ પરમાર
639 views
4 days ago
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની જયંતી પર તેમને સ્મરુ છું. તેમના વિચારો અને આદર્શ લાખો લોકોને શક્તિ આપે છે. આપણા દેશ માટે તેમણે જે સપના જોયા હતા, તે પૂરા કરવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ. #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #BabaSahebAmbedkar #JashuBhaiRathwa #MPChhotaUdepur #BJP #BJPGujarat