🕉️🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, વૃક્ષ વેલી, પશુ, પક્ષી પ્રાણીઓ આ બધા બીજા માટેજ જીવે છે
મતલબ કોઈને ,કોઈ રીતે આપણને સ્વાર્થ વગર ઉપયોગી બને છે,,, પણ માણસ પણ એક સામાજિક પ્રાણી છે,,,
માણસને સમજવું પડે કે જીવન બીજા માટે હોય છે,,, માણસ સિવાયના,, દરેક જીવો કુદરત આપણને આ વાત શીખવે છે,,, પણ આપણે સત્યને સમજી શક્યા નથી
કે 🌹🌹🌹🕉️સેવા હી પરમો ધર્મ છે 🕉️🌹🌹🌹
આપણે ફક્ત પૈસા પાછળ ગાંડી દોડ લગાવીએ છીએ
બંધુઓ,,,🌷 શિક્ષા અને ડિગ્રી તો,,, બીજાની સેવા માટે જ હોય છે આ વાત ભૂલતા નહીં,,,, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જુઓ,,, એને ક્યારેય પોતાના કુટુંબ
બાળકો તરફ નથી જોયું,,,, અને મહા માનવ બન્યા
બંધુઓ કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે અને કંઈક કરવું પડશે નિસ્વાર્થ રીતે જ,,, અસલમા આ કુદરતી જીવન કેહેવાય બાકી કૃત્રિમતા છે,,,, અને બંધુઓ અસલમાં આપણે કુદરતી છીએ ,આ વાત ભૂલતા નહીં
કૃત્રિમતા આપણે ઊભી કરેલી છે,,, અને આપણે , અસલ કુદરતી,,,,સુખ ,શાંતિ અને સુધી પહોંચી શકતા નથી
મતલબ હંમેશા દુઃખી 🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️
🕉️🌹🌹 જય ભીમ,,, જય બાબા સાહેબ 🌹🕉️🕉️
🕉️🌹 નમો બુદ્ધાય 🌷 નમો બુદ્ધાય 🌷 નમો બુદ્ધાય 🌹
🕉️🌹🌹🌹
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🌹🕉️