નટવરલાલ મનાણી
408 views
1 days ago
લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરે છે ,પણ ટેકા ની જરૂરિયાત વાળા જીવતા લોકો માટે આવું કરે તો દુનીયા માં કોઈ દુઃખી જ ન રહે સાહેબ......! *શુભ પ્રભાત* #શુભ પ્રભાત #ગુડ મોર્નિંગ #🌹સુંદર સુવિચાર🌹 #◆◆સુંદર વિચાર -સુવિચાર ◆◆