અપ્રતિમ સાહસ અને શૌર્યના પ્રતીક વીર શિરોમણી મહારાણા પ્રતાપની જયંતી પર શત્ શત્ નમન.
મહારાણા પ્રતાપનું જીવન આપણને શીખવે છે કે રાષ્ટ્રનું ગૌરવ અને સ્વાભિમાન કોઈપણ ભોગે જાળવી રાખવું જોઈએ. મેવાડની પવિત્ર ભૂમિ પર તેમણે જે બહાદુરી અને અડગ નિશ્ચયનો પરિચય આપ્યો, તે યુગો સુધી દેશભક્તો માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે.
Navghan Bharvad Nagaldham
#નવઘણ_મુંધવા
#Nagaldham_Group #Nagaldham group