Navghan bharwad nagaldham
542 views
10 days ago
ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન. સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહેશે. #AmbedkarJayanti #BabasahebAmbedkar #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group #Nagaldham group