ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન.
સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહેશે.
#AmbedkarJayanti
#BabasahebAmbedkar
#નવઘણ_ડી_મૂંધવા
#Nagaldham_Group #Nagaldham group