જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
542 views
1 days ago
🕉️🌹🌺💐🌼 મારા બંધુઓ તમે યાદ રાખજો 🌹🕉️ આ,, આખું બ્રહ્માંડ પરિવર્તનશીલ છે,,,આ,, આખું બ્રહ્માંડ અણુ‌‌,, અણુ અને કણ,કણ જોડાયેલ છે અને પરિવર્તનશીલ છે,, અને સર્વાંગી ક્રિયાઓ થાય છે, આ વાત યાદ રાખજો,,, જેમ આપણે આ,ધરતી ઉપર પ્રગતિ કરીએ છીએ,,, એ રીતેજ સમય, સમય અનુસાર ભગવાનનો પણ પરમાત્મા રૂપે પ્રગતિ કરતા કરતા નવમો અવતાર બુદ્ધ ભગવાનનો આવ્યો,,, સૌથી પ્રગતિશીલ અને સત્ય ભગવાન બુદ્ધ છે આ વાત ભૂલતા નહીં,,, બુદ્ધ ભગવાને,, સત્ય, ઈશ્વર કે પરમાત્મા સુધી પહોંચવા માટેનો શોર્ટકટ બતાવી દીધો છે કારણ કે એ પ્રગતિ છે,,, એ આપણને શોર્ટકટ રૂપે સત્ય બતાવીને બચાવવા માંગે છે એને ટીલા, ટપકા, પૂજા, પ્રાર્થના ,ભગવાન, મૂર્તિ બધું કાઢી નાખ્યું જુઓ,,, અને સીધોજ રસ્તો બતાવી દીધો ,,,કે 🕉️🌹 વિજ્ઞાનજ અને સત્ય છે 🌹🕉️ તમે વિચાર કરો તમે ગમે એટલું જ્ઞાન લઈને ફરતા હો,, તમે વિજ્ઞાન ગુરુ આઈસ્ટાઈન ને,સમજ્યા??? બુદ્ધ ભગવાનની બીજી વાત કે 🕉️🌹 આ પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹🕉️ તમે વિચાર કરો સદીઓથી 33 કરોડ દેવતાની પૂજા કરી પણ આ કુદરત પ્રકૃતિ ,પંચતત્વોને સમજ્યા??? નથી સમજી શક્યા તમે કઈ રીતે ભગવાન કે ઈશ્વર. કે સત્યને સમજી શકશો???🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️ 🕉️🌹🌹🌺🌼 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🌹 🕉️ 🕉️🌹🌼🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🌺🌼🕉️🌹