જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
442 views
3 days ago
🕉️🌷🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,, આ ધરતી ઉપર લાખો કરોડો ભૂતકાળમાં બની ચૂક્યા છે,,,, પણ યાદ રાખજો કે ભૂતકાળ એ,, નાશ, નષ્ટ થયેલ છે,,, બંધુઓ મતકાળમાંથી ભવિષ્યમાં નથી જવાતું,,,, પણ,,, વર્તમાન જીવંત છે,,, અને વર્તમાનમાંથીજ,,, ભવિષ્યમાં જઈ શકાય છે યાદ રાખજો,,, આ વાત ભૂલતા નહીં,,,, આપણે ભૂતકાળને પકડીને બેઠા છીએ,,,,, તો ભવિષ્યમાં કઈ રીતે જઈ શકાય??? બંધુઓ તમે વિચાર કરજો,,, દરેક ભગવાનોની અંદર સર્વોપરી નવમો અવતાર ભગવાન બુદ્ધે બતાવેલ છે કે,,🌷 વિજ્ઞાન જ સત્ય છે 🌷 કારણ કે ધર્મ અને વિજ્ઞાન બંને એક જ શક્તિ છે પણ વર્તમાનમાં ધર્મશક્તિ કરતાં વિજ્ઞાન શક્તિ આગળ વધી ગઈ છે,,, આથી બુદ્ધ ભગવાને બતાવેલ છે 🌷 વિજ્ઞાન જ સત્ય છે🌷 તમે વિચાર કરો 🌷સત્ય એક જ હોય છે 🌷,,,, તો આ આખા વિશ્વ જગતના ગુરુઓ કેમ વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને સમજી શકતા નથી??? નહીંતર તમે જ્ઞાન કહો કે વિજ્ઞાન કહો અંતે તો સત્ય એકનું એક જ હોય છે,,,, વિચાર કરો,,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ, આખા બ્રહ્માંડના,, પૂર્ણ સત્ય વિષેના પુરાવા સાબિતી સાથે બતાવેલ છે,,,, છતાં તમે કેમ સમજી શકતા નથી??? જવાબ આપો 🌷🌷🌷🌷🕉️🕉️🕉️🕉️ 🕉️🌷🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹🕉️ 🕉️🌷🌷🌷🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🕉️🕉️