જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
358 views
8 hours ago
🌷🌹🕉️💐🌺 મારા બંધુઓ તમે વિચાર કરજો કે આ ધરતી ઉપરના સર્વ જીવોમાં મનુષ્યએ સર્વશ્રેષ્ઠ જીવ પ્રાણી છે,,,, મનુષ્યજીવ એ સાક્ષાત પરમાત્મા નો અંશ છે ભગવાન બરોબર છે,,,, કારણ કે મનુષ્ય જીવ પાસે સર્વોપરી શક્તિરૂપે આત્મા રહેલો છે,,, બંધુ આત્મ તત્વ અને પરમાત્મા તત્વ કે પરમાત્મા બંને એક જ છે માણસ જેવું વિચારે છે એને અનુરૂપ એવાં જ જગતનું દર્શન થાય છે,,, બંધુઓ વિચારથી આ જગત જનમ્યું છે અને વિચાર દ્વારા ચાલે છે માટે વિચાર કરો કે,,,, તમે ખુદ પોતાનો વિકાસ કરો,, તમે ખુદ આત્માને જાગૃત કરો , ખુદને ઓળખો, ખુદને સમજો, અને ખુદની આત્મ શક્તિ કેળવો પરમાત્મા તત્વને સમજો,,, પછી જુઓ જગત આપોઆપ બદલાતુ દેખાશે જ,,,,, બંધુઓ ગુરુ સ્વામી વિવેકાનંદે કીધેલ છે કે 🌹 અંતરથી જ બાહ્ય નો વિકાસ થાય છે 🌹 કારણ કે તમે ખુદ પરમાત્મા બરોબર છો તમારા ખુદના વિકાસથીજ જગતનો,, વિકાસ થતો દેખાશે,,, બંધુઓ તમારાથીજ આ જગત છે યાદ રાખજો,,,,🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️ 🕉️🌹💐🌷 જય ગુરુ સ્વામી વિવેકાનંદજી 🌷🌹🕉️ 🕉️🌷🌹🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🌷🌹🕉️🕉️