🌷🌹🕉️💐🌺 મારા બંધુઓ તમે વિચાર કરજો કે
આ ધરતી ઉપરના સર્વ જીવોમાં મનુષ્યએ સર્વશ્રેષ્ઠ જીવ પ્રાણી છે,,,, મનુષ્યજીવ એ સાક્ષાત પરમાત્મા નો અંશ છે
ભગવાન બરોબર છે,,,, કારણ કે મનુષ્ય જીવ પાસે સર્વોપરી શક્તિરૂપે આત્મા રહેલો છે,,, બંધુ આત્મ તત્વ અને પરમાત્મા તત્વ કે પરમાત્મા બંને એક જ છે
માણસ જેવું વિચારે છે એને અનુરૂપ એવાં જ જગતનું દર્શન થાય છે,,, બંધુઓ વિચારથી આ જગત જનમ્યું છે અને વિચાર દ્વારા ચાલે છે માટે વિચાર કરો કે,,,,
તમે ખુદ પોતાનો વિકાસ કરો,, તમે ખુદ આત્માને જાગૃત કરો , ખુદને ઓળખો, ખુદને સમજો, અને ખુદની આત્મ શક્તિ કેળવો પરમાત્મા તત્વને સમજો,,, પછી જુઓ
જગત આપોઆપ બદલાતુ દેખાશે જ,,,,,
બંધુઓ ગુરુ સ્વામી વિવેકાનંદે કીધેલ છે કે
🌹 અંતરથી જ બાહ્ય નો વિકાસ થાય છે 🌹 કારણ કે
તમે ખુદ પરમાત્મા બરોબર છો તમારા ખુદના વિકાસથીજ જગતનો,, વિકાસ થતો દેખાશે,,, બંધુઓ તમારાથીજ આ જગત છે યાદ રાખજો,,,,🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️
🕉️🌹💐🌷 જય ગુરુ સ્વામી વિવેકાનંદજી 🌷🌹🕉️
🕉️🌷🌹🌷
#મેરા ભારત મહાન 🇮🇳 🌷🌷🌹🕉️🕉️