ફોલો
Dada Bhagwan
@dadabhagwanfoundation
3,483
પોસ્ટ
32,392
ફોલોઅર
Dada Bhagwan
528 એ જોયું
પૂજ્યશ્રી દીપકભાઈનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન મ્યુઝિક ચેનલ: https://dbf.adalaj.org/Diy4jilz #💐 શુભ મંગળવાર #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏દાદા ભગવાન🌺
Dada Bhagwan
694 એ જોયું
આહારદાન સામાન્ય રીતે આહારદાન એકાદ ટંક માટે જ હોય છે, કાયમને માટે નથી હોતું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ભૂખ્યાને જમાડવું એ તેને એક દિવસનું જીવતદાન આપ્યા બરાબર છે. એક ટંક પેટ ભરીને જમે તો આજનો દિવસ તો એ જીવી જશે. દાન વિશે સાચી સમજણ મેળવો અહીં: https://dbf.adalaj.org/kmanfblj #💐 શુભ સોમવાર #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜
Dada Bhagwan
773 એ જોયું
શું તમે જાણો છો કે મૃત્યુ સમયનો છેલ્લો કલાક, છેલ્લું ગુંઠાણું હોય ત્યારે આખી જિંદગીના સરવૈયાંનો ફોટો પડી જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આખી જિંદગી જે તમે કર્યું ને એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે અને સરવૈયાં પ્રમાણે એની ગતિ થઈ જાય છે.” મૃત્યુ અંગેનાં વધુ રહસ્યો વાંચો અહીં: https://dbf.adalaj.org/RQuQZiGc #💐 શનિવાર સ્પેશિયલ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏દાદા ભગવાન🌺 #✨આધ્યાત્મિક વિચાર📜
Dada Bhagwan
688 એ જોયું
દૃષ્ટિ છતી થાય ત્યારે પોતાના જ દોષ દેખાય, ને અવળી દૃષ્ટિ હોય ત્યારે સામાના દોષ દેખાય. - દાદા ભગવાન અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/5l59kk3X #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #✨આધ્યાત્મિક વિચાર📜 #😇 સુવિચાર #🙏દાદા ભગવાન🌺 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
Dada Bhagwan
652 એ જોયું
શું તમે જાણો છો કે જેટલું મનાય એટલી શ્રદ્ધા બેસે? એટલું એ ફળ આપે, હેલ્પ કરે, શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એય સુખી થાય. જીવનમાં સુખી થવાની વધુ ચાવીઓ મેળવો અહીંથી: https://dbf.adalaj.org/a3hR6jQN #💐 બુધવાર સ્પેશિયલ #🙏દાદા ભગવાન🌺 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
Dada Bhagwan
641 એ જોયું
કોઈ ચેતવણી આપતું હોય તો તે દીવાદાંડી છે અને દીવાદાંડીની જે ખોડ કાઢે, તે સ્ટીમર સહીસલામત ક્યારે પહોંચે? - દાદા ભગવાન અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/vMsG3v1T #💐 શુભ મંગળવાર #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ
Dada Bhagwan
619 એ જોયું
સોમનાથ નગરી ને ભાલકાની ભોમ, બનશે નિષ્પક્ષપાતી ધર્મ-તીર્થધામ! ત્રિમંદિર એટલે આધ્યાત્મિક પ્રગતિ માટેનું નિષ્પક્ષપાતી મંદિર! ત્રિમંદિર વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/haKDYYCK #📱 શુક્રવાર સ્પેશિયલ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #✨આધ્યાત્મિક વિચાર📜 #✨ગુજરાતની સંસ્કૃતિ
See other profiles for amazing content