Follow
DESH VAANI
@desh_vaani_news
42
Posts
177
Followers
DESH VAANI
563 views
6 months ago
પૂર્વ ભારતીય કિ્રકેટર આકાશ ચોપડાએ વનડે વર્લ્ડ કપ 2027માં રોહિત શર્મા રમશે કે નહીં તે અંગે અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું કે, ‘હકીકત એ છે કે હવે રોહિત શર્મા કેપ્ટન ન નથી તો 2027 વનડે વર્લ્ડ કપમાં તેના રમવાની કોઇ ગેરંટી નથી. રન બનાવતા રહો, પરંતુ જો એક પણ તક ગમાવી તો તેને ટીમમાં સ્થાન નહીં મળે. આ જ હકીકત છે. ભારતીય કિ્રકેટમાં હવે શુભમન ગિલનો યુગ સત્તાવાર રીતે શરૂ થઇ ચૂક્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ વનડે વર્લ્ડ કપ 2027માં રોહિત શર્માના રમવા અંગે આપેલા અભિપ્રાયનો સારાંશ નીચે મુજબ છે: રોહિત શર્માના રમવાની કોઈ ગેરંટી નથી: ચોપડાના મતે, હકીકત એ છે કે હવે રોહિત શર્મા કેપ્ટન નથી, તેથી 2027 વનડે વર્લ્ડ કપમાં તેના રમવાની કોઈ ગેરંટી નથી. ફોર્મ જાળવવું પડશે: તેણે કહ્યું કે રોહિત શર્માએ સતત રન બનાવતા રહેવું પડશે, કારણ કે જો તે એક પણ તક ગુમાવશે (એટલે કે ફોર્મ ગુમાવશે) તો તેને ટીમમાં સ્થાન નહીં મળે. શુભમન ગિલનો યુગ શરૂ: ચોપડાએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતીય ક્રિકેટમાં હવે શુભમન ગિલનો યુગ સત્તાવાર રીતે શરૂ થઈ ચૂક્યો છે. આ અભિપ્રાય રોહિત શર્મા પાસેથી વનડે કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવ્યા પછી આવ્યો છે, જે 2027 વર્લ્ડ કપની લાંબા ગાળાની યોજના તરફ ઈશારો કરે છે. . . . . . #cna #deshvaani #anand #vvnagar #viral #good #news #NewsUpdate #viralvideo #foryou #instadaily #LikeFollowShare #cricketlovers #cricket #rohitsharma #newscricket #savethispost #shareyouagree #DoubleTaplfYouRelate #instgrowth #🏅 નીરજ ચોપરા #🏸My Local Sports🏓 #😂સ્પોર્ટ્સ Memes😍 #🏏ભારતીય મહિલા ક્રિકેટ ટીમ #📰 ખેલજગત અપડેટ્સ
DESH VAANI
571 views
6 months ago
'નેશનલ કશ' રશિ્મકા મંડન્નાએ સગાઈના સમાચાર પર કર્યો ખુલાસો? વિજય દેવરાકોંડાને લઈને વાયરલ થઈ પહેલી પોસ્ટ. #rasmikamandanna #DESHVAANI #movie #thammy #rasmikalover #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #🎬 વેબસિરીઝ બેસ્ટ ક્લિપ #🎬 બોલીવુડ લેટેસ્ટ અપડેટ્સ #😍 રોમેન્ટિક ફિલ્મ વિડિઓ સ્ટેટ્સ #📱 સાઉથ ફિલ્મ વિડિઓ સ્ટેટ્સ #morning #new #vijaydevarakonda #rasmikamandanna #movie #deshvaani #today #newsfeed #newpostchallenge #newyork #UttarPradesh #UnitedStates #london #morning #rasmika #AlluArjun #puspa2therule #kgfchapter2 #kgfchapter3trailer
DESH VAANI
701 views
6 months ago
આ ત્રણ દિવસ દરમિયાન સ્થાનિક લોકો તેમજ રાજ્યભર અને દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ રોપ-વેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં. રોપ-વે ઓપરેટરે એડવાન્સ બુકિંગ કરાવનાર પ્રવાસીઓને પણ આ અંગે જાણ કરી છે. પ્રવાસીઓ માટે ફરી ક્યારે શરૂ થશે? જાળવણી અને સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબર, 2025થી ગિરનાર રોપ-વે સેવા ફરીથી પ્રવાસીઓ માટે કાર્યરત કરી દેવામાં આવશે. આ રોપ-વે, જે ૨.૩ કિલોમીટર લાંબો છે અને વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે, તેની નિયમિત જાળવણી અત્યંત આવશ્યક છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓની સુરક્ષા અને સારી સેવા જળવાઈ રહે તે હેતુથી સમયાંતરે આ પ્રકારની જાળવણીની કામગીરી જરૂરી બની રહે છે. જે પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન ગિરનારની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોય, તેમને ઉપરોક્ત તારીખો ખાસ ધ્યાનમાં લેવા વિનંતી છે. #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ગીતા સાર વિડિયો📽 #🙏જય મહાકાળી માઁ🌹
DESH VAANI
576 views
6 months ago
ભારતની એકમાત્ર એવી શાળા જ્યાં પહેલો વિદ્યાર્થી 300 નોકર સાથે ભણવા આવ્યો હતો! 🤯 ગોલ્ડ કોર્સથી તબેલા સુધી! આ 76 હેક્ટરના કેમ્પસ વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. #AmazingFacts #ViralNews #MustWatch #LuxurySchool #IndianEducation #RajasthanTourism #DESHVAANI #📰 27 મેનાં સમાચાર #અમીરગઢ ન્યૂઝ #ફતેપુરા ન્યૂઝ #પેટલાદ ન્યૂઝ #માતર ન્યૂઝ #RoyalIndia #SchoolLife