This is a nice quote, have a look:
"‘જ્ઞાન’ જો ‘જ્ઞાની’ એકલાં પાસે રહે તો જ્ઞાન રસાતાળ જાય. ‘જ્ઞાન’ તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો’ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ’ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે! ધીસ ઈઝ બટ નેચરલ! તો પછી એમાંથી જેટલા દીવા કરવા હોય તેટલા થાય. બાકી, ઘીનો દીવો તો બધાય લોકોએ પૂરી રાખ્યો છે!"
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4026)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
#🙏દાદા ભગવાન🌺 #☺ જીવનની વાસ્તવિક્તા #✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)