મારે રુદિયે બે મંજીરાં | Mare Rudiye Be Manjira | Parth Oza
“મારે રુદિયે બે મંજીરાં” એક એવી કવિતા જે ભક્તિની બે મહાન ધારાઓને એક સાથે સ્પંદિત કરે છે…
એક તરફ જુનાગઢના નરસિંહ મહેતા, તો બીજી તરફ મેવાડની મીરાં - બંનેના ભાવ, બંનેનો પ્રેમ, બંનેની સમર્પણતા… એક જ હૃદયમાં ઝણઝણે છે.
એકમાં સૂરજનું તેજ તો બીજામાં ચંદ્રની શીતળતા…
ભક્તિ, ભાવ અને અંતરના સંગીતથી કૃષ્ણભક્તિનો એક સ્તુત્ય પ્રયાસ
જય શ્રી કૃષ્ણ
#🙏 જય શ્રી કૃષ્ણ #parth oza #krishna #ક્રિષ્ના