#🦁નૃસિંહ જયંતી🙏 વૈશાખ વદ ચૌદસ ને ગુરુવાર ના દિવસે નરસિંહ જયંતી છે ભગવાન નરસિંહ એટલે વિષ્ણુ ભગવાનના પાંચમા અવતાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાને અવતાર લીધેલો એટલે કે આસુરી શક્તિને દૂર કરવા ભગવાને અવતાર લીધેલો નરસિંહ ભગવાનની ઉપાસના રક્ષા માટે શત્રુ દૂર કરવા માટે કોર્ટ કચેરી વિજય માટે કરવામાં આવે છે નરસિંહ જયંતીના દિવસે નરસિંહ ભગવાનનો પૂજન કરવાથી શત્રુઓ દૂર થાય છે. #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏#💐 ગુરૂવાર સ્પેશિયલ#😊 શુભકામનાઓ#🙏હિન્દૂ દેવી-દેવતા🌺