🕉️🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરો,,, કે
દરેક જીવો એ પરમાત્માનું અવતરણ છે,,, અને આત્મા એજ પરમાત્મા છે,,,, દરેક જીવો એ આત્મા છે,,,
શું તમે દરેક જીવો પ્રત્યે એક ધારો , એક,સરખો,,પ્રેમ વરસાવી શકો છો??? બસ ફેરફાર અને મારું તારું એ ખામી છે,,,,, ત્યાં સુધી પ્રાપ્ત પરમાત્મા પ્રાપ્ત નહીં થાય,,,
પરમાત્મા તો સર્વોપરી છે ,,,સમ. દ્રષ્ટિ છે સૌનું પાલનપોષણ કરે છે આ વાત ભૂલતા નહીં,,, અને પરમાત્મા પણ નજર સામે છે,,,,, તમે પરમાત્માને જોયા??? જાણ્યા??? અરે તમે વિચાર તો કરો,,,,, જે વસ્તુ નજર સામે નથી તો એનું નામ કેમ પડ્યું પરમાત્મા??? બંધુઓ,,, નામ સે એ નજર સામે છે ,,,,નહીતર એનું નામ ન પડે,, તમે વિચારો જોયા વગર નામ આપી શકાય??? આને પરમાત્મા તો આજે પણ એનું કાર્ય કરી રહ્યો છે એ નજર સામે જ છે 🕉️🕉️🕉️
🕉️🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🌹
🌹🕉️🕉️🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🕉️🌹