Gujarat sarkar party

C R Paatil
726 એ જોયું
6 દિવસ પહેલા
નમો સેતુ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું એ સમયની એક ઝલક…. #bjp gujarat #
C R Paatil
665 એ જોયું
10 દિવસ પહેલા
સુરત ખાતે સુરત-નવસારી મેઇન રોડ પર ઉધના ત્રણ રસ્તા જંક્શન અને સર્વોત્તમ હોટલ જંક્શન પર ટીપીસી બેઝિકથી ફ્લાઇ ઓવર બ્રીજનું ખાતમુહૂર્ત કર્યું એ સમયની એક ઝલક…. #bjp gujarat #
C R Paatil
698 એ જોયું
10 દિવસ પહેલા
સુરત ખાતે દક્ષિણ ઝોન બી-કનકપુર ક્ષેત્રમાં સુરતથી સચીન અને નવસારી સુધી જતા 90 મીટર પહોળા સ્ટેટ હાઇવે પર જે રેલ્વે બ્રીજ આવ્યો છે એની પહોળાઇ વધારવાનાં કાર્યનું ભૂમિપૂજન અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું એ સમયની એક ઝલક! #bjp gujarat #
C R Paatil
714 એ જોયું
12 દિવસ પહેલા
जल जीवन मिशन के तहत हरियाणा के साथ MoU किया उस समय की एक झलक । #JalJeevanMission #bjp gujarat #
C R Paatil
666 એ જોયું
12 દિવસ પહેલા
જળનો ઉત્સવ, જન ભાગીદારીનો સંકલ્પ…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ દેશમાં જન ભાગીદારીથી જળસંચય એક જન આંદોલન બની ગયું છે. ઉદ્યોગ, કૃષિ અને દરેક નાગરિકના સહયોગથી જળ સંરક્ષણનું આ અભિયાન વધુ અસરકારક બની શકે છે. આપ સૌને જળ સંચયનાં આ જન આંદોલનમાં જોડાવા અપીલ કરું છું. #WorldWaterDay #JalShakti #WaterSecurity #JanBhagidari #JalJeevanMission #bjp gujarat #
C R Paatil
675 એ જોયું
13 દિવસ પહેલા
દિકરીઓ આ ધરતી પરનું અજવાળું છે ! હીરાબાનો ખમક્કાર ફાઉન્ડેશન દ્વારા 51,00 દીકરીઓની લાગણીઓની અભિવ્યક્તિ સાથેનો આભાર પત્ર સ્વીકાર્યો! સૌ દીકરીઓને ઉજ્જવળ અને સુખી ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવું છું. #bjp gujarat #
C R Paatil
939 એ જોયું
14 દિવસ પહેલા
गुड़ी पड़वा के पावन अवसर पर सभी को हार्दिक शुभकामनाएँ। नवसंवत्सर का यह मंगलमय प्रारंभ प्रत्येक जीवन में सुख, समृद्धि, उत्तम स्वास्थ्य एवं सकारात्मक ऊर्जा का संचार करे। यह पावन पर्व नई आशाओं, नए संकल्पों और निरंतर प्रगति के मार्ग पर अग्रसर होने की प्रेरणा प्रदान करे ऐसी कामना है। #bjp gujarat #
C R Paatil
717 એ જોયું
19 દિવસ પહેલા
प्रधानमंत्री सम्मान निधि योजना देश के छोटे किसानों के लिए सामाजिक सुरक्षा का माध्यम बनी है। - प्रधानमंत्री श्री @narendramodi जी #bjp gujarat #
C R Paatil
801 એ જોયું
24 દિવસ પહેલા
“ઝુકી ન જાશો કે શૂંઝી ન જાશો, તમે પથ્થર છો, મૂઝી ન જાશો…” ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યને અમરતા બક્ષનાર, પોતાની કલમ વડે ક્રાંતિ સર્જનાર શૂરવીર કવિ ઝવેરચંદ મેઘાણીજીને એમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન કરું છું. ઝવેરચંદ મેઘાણીજીનાં લોકગીતો અને સાહિત્યે માત્ર ગુજરાતને જ નહીં, પણ સમગ્ર દેશને ઉર્જાવાન બનાવ્યો. એમનાં વીરતાના કાવ્યો આવનારી પેઢીને પણ પ્રેરણા પૂરી પાડતા રહેશે. #bjp gujarat #