🕉️📖 રામાયણે શીખવાડ્યું કે સમાજ ક્યારેય કોઈનો થતો નથી... અને મહાભારતે શીખવાડ્યું કે લોહીના સગા પણ હંમેશા પોતાના હોય જ એવું નથી..! 🙏💯
✨ જીવનનો સૌથી મોટો પાઠ એ છે કે સંબંધો કરતાં પણ વધુ મહત્વ કર્મ, સત્ય અને સંસ્કારનું છે. ❤️🌿
🙏 જય શ્રી રામ 🚩
🦚 જય શ્રી કૃષ્ણ 🪈
#😇 સુવિચાર#📱 Whastapp લવ સ્ટેટસ#✍ મારી રચના#✍️ જીવન કોટ્સ#🔥Download New ShareChat