Mera hindustan

જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
926 views
4 days ago
🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરો કે,, મંદિર ,મૂર્તિ અને ભગવાન આપણે જ બનાવ્યા છે,,,, અને ,આપણેજ ભગવાનને બનાવીને આપણે જ એની પાસે ભીખ માંગવા જઈએ છીએ,,,, મારા બંધુઓ વિચારો આપણાથી કોઈ મોટો આ ધરતી ઉપર કોઈ,ભગવાન નથી,,, આપણે જ ભગવાનને મંદિર ,મૂર્તિ તરીકે બનાવીએ છીએ,,, અને આપણે જ ભગવાનને મારેલા હે,,, આપણી જ ભગવાનને હેરાન કરેલા છે,,, આપણે જ ભગવાનના અપમાન કરેલા છે આ બધા ધરતી ઉપરના માનવી નહોતા તો કોણ હતા??? એ આપણે જ છીએ,,, અરે વિચાર કરો તમારાથી મોટો કોઈ ભગવાન નથી,,, તમે ખુદ પરમાત્મા ના અંશ છો આપણે ખુદ પરમાત્મા બરોબર છીએ,,, આ ધરતીના માનવીએ પરમાત્માને પણ હરાવેલા છે એ તો ખબર છે ને તમને,,, જુઓ,, શેઠ સગાળશા,,, જલારામ બાપા નરસિંહ મહેતા,,, આ બધા ધરતી ઉપરના માનવીઓ છે અને હતા,,,, તો વિચાર કરો આપણે પણ ધરતી ઉપરના માનવી છીએ,,, શું કામ ભીખ માંગવા નીકળો છો મંદિર મૂર્તિ બનાવીને,,, હું તો એમ કહું છું તમારાથી મોટો કોઈ ભગવાન નથી,,, ભગવાન પણ ધરતી ઉપરના આપણી જેમ માણસ હતા આ વાત ભૂલતા નહીંજ. 🕉️🕉️🕉️🕉️🌹 🌹🕉️🕉️🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️ 🕉️🌹🌹🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
595 views
7 days ago
🌹🌹🕉️🕉️ મારા બંધુઓ,,, તમે વિચાર કરજો કે આ અખિલ બ્રહ્માંડને ચલાવનાર કોણ??? બસ એક શ્રી હરીજ છે,,,હરી એટલે આપણને હરી જાય,, આપણને એનો મોહ જાગે જ,,, કારણ કે ત્યાં સુધી અશાંતિ, અજ્ઞાન, બેચેની, અધૂરપ,,, જ્યાં સુધી તમે એ શ્રીહરી મતલબ પરમ તત્વ પરમાત્મા સુધી ન પહોંચો,,, એને ન સમજો, ત્યાં સુધી તમને સુખ અને શાંતિ પ્રાપ્ત નહીંજ થાય,,, એ હરી, પરમાત્મા પાસે હરાઈ જવું પડશે,, અને ત્યારે જ તમે મનુષ્ય જન્મનું અંતિમ લક્ષ્ય અને ધ્યેય,, શું હોય છે સમજી શકશો,,, અને મનુષ્ય જન્મનું કારણ સમજી શકશો,,, બાકી મોહ અને ‌‌માયામા દોડતા રહેશો,,, સુખ શાંતિ માટે પણ તમે પરમ, કાયમી,,સુખ-શાંતિ ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો 🕉️🕉️🕉️ 🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🌹🕉️🕉️. #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
962 views
8 days ago
🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, 🌹🕉️🕉️ આ ધરતી ઉપરના માનવી પાસે પરમાત્મા બરોબર શક્તિ પડેલી છે,,, આ ધરતી ઉપર કઈ સંતો,,, શૂરવીરો,,, દાનવીરો,, અને બલિદાન આપનારાઓએ સાબિત કરી દીધેલ છે,, કે,,,આ, ધરતી ઉપરનાં,, માણસો,, પરમાત્મા કરતાં પણ,, વધીને બની શકે છે,,,, તો બંધુ ઓ,, આપણે પણ એ જ ધરતી ઉપરના,, માણસો છીએ,, એ જ પરમાત્માના અંશો કે અવતરણ છીએ,,, એટલીજ શક્તિ આપણી અંદર છે જ,,,, તો આપણે પરમાત્માથી વધીને તો નહીં પણ એને સમજી પણ કેમ શકતા નથી??? એનું કારણ કોમેન્ટ દ્વારા જણાવજો 🌹🌹🕉️🕉️🕉️ 🕉️🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🕉️ 🕉️🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
618 views
9 days ago
🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,,,, તમે સત્ય કોને કહો છો??? ભગવાન કોને કહો છો??? દરેક ભગવાનનો એ આ પ્રકૃતિનું ,, પરમાત્માનું,,અવતરણ હતું અને આ પ્રકૃતિને,એ આધીન હતા,,, પણ અફસોસ કે અત્યારે,, હાલના યુગમાં, જે રીતે વિજ્ઞાન યુગ છે મોબાઇલ ટીવી,, કોમ્પ્યુટર છે,, ડીઝલ એન્જિન ઇલેક્ટ્રીક સીટી,,, યાનો પ્લેનો,, ભગવાનોના અવતારના સમયમાં નહોતું,,, આ ધરતીનું અવતરણ રામકૃષ્ણ , કે બીજા ભગવાનનો,, જે પરચાઓ આપતા,,, એ એની શક્તિ નું પરિણામ હતું,, જે રીતે અત્યારે વિજ્ઞાન શક્તિ પરિણાણ આપી છે એ રીતેજ,,,, શક્તિ ઉર્જા એક જ હોય છે ક્યાં વાપરવી,,એ એ સમય ઉપર આધાર રાખે છે,,, ત્યારે ભગવાનો પરચા આપી શકતા,,,, તો તમને આ વિજ્ઞાનના પરચા ઓછા લાગે છે??? બુદ્ધ ભગવાન ત્યાં સુધી કહી દીધું છે કે વિજ્ઞાન જ સત્ય છે,,, શું વિજ્ઞાન શક્તિ એ ભગવાનની શક્તિ કરતા તમને કમ લાગે છે??? ભગવાનનો સમય એ રીતનો હતો તે પરચા આપતા હતા,,,, પણ પરિવર્તન નહોતા લાવી શકતા એના સમયમાં પણ યુદ્ધ થયા છે,,, યુદ્ધની નહોતા ટાળી શક્યા,, પરિવર્તન નહોતા લાવી શક્યા,,, આ કળિયુગ સર્વ યુગોથી વધે છે આ વાત ભૂલતા નહીં,,, તમે જુઓ, ડીઝલ એન્જિન,, ઈલેક્ટ્રીક સીટી,,, મોબાઈલ કોમ્પ્યુટર ટીવી, જે માણસ ધારે તે કરી ચૂક્યું છે આ વિજ્ઞાન જગત,,, મૂળ વાત એટલી જ છે શક્તિ એક જ હોય છે,,, ભગવાન નો,, એની શક્તિ દ્વારા પરચા આપતા આ , વિજ્ઞાનલોકો એની શક્તિ દ્વારા ઉપકરણ બનાવ્યા વાત આટલી જ છે મૂળ તો બંન્ને એ શક્તિ વેળફી છે પોતાની શક્તિ બતાવવા માટે,,, પણ એ સમયને આધીન હતું બધું,, સમય સમય અનુસાર બધું થાય છે,, અસલમાં આ ધરતી ઉપરનું અવતરણ ભગવાન કે આપણે આ પ્રકૃતિને આધીન છીએ આ વાત ભૂલતા નહિ,,, આથી જ બુદ્ધ ભગવાને બતાવેલ છે કે આ પ્રકૃતિ જ ઈશ્વર છે,,, અને વિજ્ઞાન જ સત્ય છે તમે પ્રકૃતિ ,કુદરત કે પંચ તત્વોને કે વિજ્ઞાન ગુરુને સમજ્યા? બસ સમજવાનું એ જ છે,,, બાકી તો મોહ અને. ‌માયામાં ઉર્જા શક્તિ વાપરો,,,, ઉર્જા શક્તિને બચાવવી એ જીવન છે તો, તમે પરમાત્માને સમજી શકો ઓળખી શકો ત્યાં સુધી પહોંચી શકશો નહિતર નહીં જ 🌹🕉️🕉️🕉️🕉️🌹🕉️ 🕉️🕉️🌹🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🕉️🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🕉️🌹
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
641 views
12 days ago
🕉️🕉️🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,, કે દરેક ભગવાનો એ અસલમાં ધર્મનાં સત્યનું પ્રતિબિંબ છે દરેક ભગવાનો સમય,, સમય અનુસાર જે તે સમયની જરૂરિયાત મુજબજ પ્રગટ થાય છે,,, ભગવાનોના મૂળ 10 અવતારોમાં,,,, નવમો અવતાર ભગવાન બુદ્ધ સર્વશ્રેષ્ઠ સરળ અને સત્ય છે,,,, બુદ્ધ ભગવાને તમામ જ્ઞાનનું સત્ય સરળ અને પરિપૂર્ણ જ્ઞાન ,, પોતાની રીતે જ સરળ રીતે,આપી દીધેલ છે,,,, એ ભગવાનનો અવતાર છે તમે એને નજર અંદાજ કઈ રીતે કરી શકશો??? તમે બુદ્ધ ભગવાનને સમજો છો?? એ હાલના સમયના સૌથી મહાન ભગવાન છે,,,, એને આપણને સરળ રસ્તો સત્ય રસ્તો પરિપૂર્ણ રસ્તો પોતાની રીતે બતાવેલ,,, અને કહ્યું છે કે,,,, વિજ્ઞાનજ સત્ય છે,,, શું આ ખોટી વાત છે??? તમે વિજ્ઞાન ગુરુને સમજ્યા??? એને આખા બ્રહ્માંડનું સત્ય બતાવેલ છે,, અને એ પણ પુરાવા અને સાબિતી આપીને બીજી વાત કે,,,, આ પ્રકૃતિ જ ઈશ્વર છે,,,, શું તમે આ પ્રકૃતિ કે કુદરત કે પંચ તત્વોને સમજ્યા??! બ્રહ્માડ ની ક્રિયાને સમજ્યા??? તો તમને ભગવાન શું છે પ્રકૃતિ શું છે આ કુદરત પંચ તત્વો શું છે,,,એ ખબર પડે નહીંતર નહીં જ પડે,,, અને તમે વહેમ અને અહંમ માં હંમેશા રથયાપચ્યા રહીશો,,, બુદ્ધ ભગવાનને સમજ્યાં વગર આગળ નહીં વધી શકો,,, અને એથી વિશેષ ગુરુ હોય છે એનું નામ છે ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, આ ગુરુ સૌથી વિશેષ અને મહાન છે ભગવાન કરતાં પણ,,,, અને અસલમાં ગુરુને સમજ્યા વગર તમે ભગવાનને ક્યારેય પણ નહીં સમજી નહીં શકો,,, કારણ કે ગુરુ વગર તમને સત્ય જ્ઞાન નહીં જ મળે,,,, 🕉️ આ વાત ભૂલતા નહીં મારા બંધુઓ 🕉️🕉️🌹 🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🌹 🕉️ 🕉️ 🕉️🌹🌹🕉️ નમો બુદ્ધાય 🕉️ 🕉️ 🌹 🕉️ 🌹 હ🌹🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
829 views
12 days ago
🕉️🕉️🌹 મારા બંધુઓ,,,, તમે વિચાર કરો 🌹🌹🕉️ યુદ્ધ અને વિનાશ તો યુગે , યુગે થાય છે,,, એટલી વાત સાચી કે,,,, આપણે કુદરતી છીએ,,, અને કુદરત અને પ્રકૃતિને આધીન છીએ,, જ્યારે આપણે કૃત્રિમતા,,, ઉભી કરીએ છીએ,,એટલે આપણે સમય પહેલા વિનાશ, પ્રલય ને આમંત્રણ આપીએ છીએ,,, મતલબ સમય પહેલા વિનાશ યુદ્ધ,, પ્રલય કે કુદરતી આફતો આવી પડે છે,,, બંધુઓ આપણે જે કાંઈ કરીએ જે કાંઈ થાય છે એ બધું જ, અસલમાં કુદરત પ્રકૃતિને આધીન છે,,, અને એને આધીન જ બધું થાય છે,,,, આપણે ફક્ત આપણું કર્મ અને ફરજના અધિકારી છીએ,,,, બાકી બધું અંતે તો,, કુદરત અને પ્રકૃતિને આધીન હોય છે,,, આથી જ બંધુઓ બુદ્ધ ભગવાને કીધેલ છે કે,,,,, વિજ્ઞાન જ સત્ય છે અને આ પ્રકૃતિ જ ઈશ્વર છે,,,, બાકી આ, ધરતી ઉપરના બધા જ ભગવાન એને આધીન હોય છે અને,,, એને અનુસરવું પડે છે 🕉️🕉️ 🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹🕉️ 🕉️🕉️🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
853 views
19 days ago
🕉️🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરો,,, કે દરેક જીવો એ પરમાત્માનું અવતરણ છે,,, અને આત્મા એજ પરમાત્મા છે,,,, દરેક જીવો એ આત્મા છે,,, શું તમે દરેક જીવો પ્રત્યે એક ધારો , એક,સરખો,,પ્રેમ વરસાવી શકો છો??? બસ ફેરફાર અને મારું તારું એ ખામી છે,,,,, ત્યાં સુધી પ્રાપ્ત પરમાત્મા પ્રાપ્ત નહીં થાય,,, પરમાત્મા તો સર્વોપરી છે ,,,સમ. દ્રષ્ટિ છે સૌનું પાલનપોષણ કરે છે આ વાત ભૂલતા નહીં,,, અને પરમાત્મા પણ નજર સામે છે,,,,, તમે પરમાત્માને જોયા??? જાણ્યા??? અરે તમે વિચાર તો કરો,,,,, જે વસ્તુ નજર સામે નથી તો એનું નામ કેમ પડ્યું પરમાત્મા??? બંધુઓ,,, નામ સે એ નજર સામે છે ,,,,નહીતર એનું નામ ન પડે,, તમે વિચારો જોયા વગર નામ આપી શકાય??? આને પરમાત્મા તો આજે પણ એનું કાર્ય કરી રહ્યો છે એ નજર સામે જ છે 🕉️🕉️🕉️ 🕉️🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🌹 🌹🕉️🕉️🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🕉️🌹