🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,,,, તમે સત્ય કોને કહો છો??? ભગવાન કોને કહો છો???
દરેક ભગવાનનો એ આ પ્રકૃતિનું ,, પરમાત્માનું,,અવતરણ હતું અને આ પ્રકૃતિને,એ આધીન હતા,,, પણ અફસોસ કે
અત્યારે,, હાલના યુગમાં, જે રીતે વિજ્ઞાન યુગ છે મોબાઇલ ટીવી,, કોમ્પ્યુટર છે,, ડીઝલ એન્જિન ઇલેક્ટ્રીક સીટી,,,
યાનો પ્લેનો,, ભગવાનોના અવતારના સમયમાં નહોતું,,, આ ધરતીનું અવતરણ રામકૃષ્ણ , કે બીજા ભગવાનનો,,
જે પરચાઓ આપતા,,, એ એની શક્તિ નું પરિણામ હતું,,
જે રીતે અત્યારે વિજ્ઞાન શક્તિ પરિણાણ આપી છે એ રીતેજ,,,, શક્તિ ઉર્જા એક જ હોય છે ક્યાં વાપરવી,,એ
એ સમય ઉપર આધાર રાખે છે,,, ત્યારે ભગવાનો પરચા આપી શકતા,,,, તો તમને આ વિજ્ઞાનના પરચા ઓછા લાગે છે??? બુદ્ધ ભગવાન ત્યાં સુધી કહી દીધું છે કે વિજ્ઞાન જ સત્ય છે,,, શું વિજ્ઞાન શક્તિ એ ભગવાનની શક્તિ કરતા તમને કમ લાગે છે??? ભગવાનનો સમય એ રીતનો હતો તે પરચા આપતા હતા,,,, પણ પરિવર્તન નહોતા લાવી શકતા
એના સમયમાં પણ યુદ્ધ થયા છે,,, યુદ્ધની નહોતા ટાળી શક્યા,, પરિવર્તન નહોતા લાવી શક્યા,,, આ કળિયુગ સર્વ યુગોથી વધે છે આ વાત ભૂલતા નહીં,,, તમે જુઓ, ડીઝલ એન્જિન,, ઈલેક્ટ્રીક સીટી,,, મોબાઈલ કોમ્પ્યુટર ટીવી,
જે માણસ ધારે તે કરી ચૂક્યું છે આ વિજ્ઞાન જગત,,,
મૂળ વાત એટલી જ છે શક્તિ એક જ હોય છે,,, ભગવાન નો,, એની શક્તિ દ્વારા પરચા આપતા આ , વિજ્ઞાનલોકો એની શક્તિ દ્વારા ઉપકરણ બનાવ્યા વાત આટલી જ છે
મૂળ તો બંન્ને એ શક્તિ વેળફી છે પોતાની શક્તિ બતાવવા માટે,,, પણ એ સમયને આધીન હતું બધું,, સમય સમય અનુસાર બધું થાય છે,, અસલમાં આ ધરતી ઉપરનું અવતરણ ભગવાન કે આપણે આ પ્રકૃતિને આધીન છીએ આ વાત ભૂલતા નહિ,,, આથી જ બુદ્ધ ભગવાને બતાવેલ છે કે આ પ્રકૃતિ જ ઈશ્વર છે,,, અને વિજ્ઞાન જ સત્ય છે
તમે પ્રકૃતિ ,કુદરત કે પંચ તત્વોને કે વિજ્ઞાન ગુરુને સમજ્યા?
બસ સમજવાનું એ જ છે,,, બાકી તો મોહ અને. માયામાં ઉર્જા શક્તિ વાપરો,,,, ઉર્જા શક્તિને બચાવવી એ જીવન છે તો, તમે પરમાત્માને સમજી શકો ઓળખી શકો ત્યાં સુધી પહોંચી શકશો નહિતર નહીં જ 🌹🕉️🕉️🕉️🕉️🌹🕉️
🕉️🕉️🌹🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️
🕉️🕉️🌹🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🕉️🌹