ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
બિલડીયા ધામ - આ પાવન પર્વમાં આપનું સ્વાગત છે
શ્રી પાદરમાતા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમની વિગત નીચે મુજબ છે
નવચંડી યજ્ઞ તા 22/04/2026 સવારે 8:00 વાગ્યે
શોભાયાત્રા તા 23/04/2026 સવારે 7:00 વાગ્યે
મૂર્તિ સ્થાપના તા 23/04/2026 બપોરે 12:30 વાગ્યે
મહાપ્રસાદ તા 23/04/2026 બપોરે 1:00 વાગ્યે
રાસ-ગરબા તા 23/04/2026 રાત્રે 8:00 વાગ્યે
યજ્ઞ આચાર્ય
પીનાક પંડ્યા પાહડાવાળા
ઉપાધ્યાય ગજેન્દ્રકુમાર ફૂલશંકર દઢવાવ
સમસ્ત બિલડીયા ગામજનો તરફથી
મુ પો બિલડીયા તા વિજયનગર જી સાબરકાંઠા
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #પાદરમાતા #બિલડીયા #🙏ભક્તિ સ્ટેટ્સ #hindu