Nagaldham group

Navghan bharwad nagaldham
508 એ જોયું
21 કલાક પહેલા
પવનપુત્ર શ્રી હનુમાનજીના ચરણોમાં કોટિ કોટિ વંદન સહ આપ સૌને હનુમાન જન્મોત્સવના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group #🙏 જય શ્રી કૃષ્ણ #Nagaldham group #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🍰 જન્મદિવસ કોટ્સ #🙏જય હનુમાન🙌
Navghan bharwad nagaldham
583 એ જોયું
5 દિવસ પહેલા
JB AHIR ટેલેન્ટ કા મહાસંગ્રામ આજે JB AHIR દ્વારા ટેલેન્ટ મહાસંગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને આમંત્રિત કરવામાં આવ્યો હતો, તેમના દ્વારા મારું પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવી સન્માનિત કર્યો હતો. આવા અદકેરા આયોજન બદલ હું તેમનો આભારી છું #નવઘણ_મુંધવા #Nagaldham_Group #Nagaldham group #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ #📣 ગુજરાતી લોક ડાયરો 🎶 #🎶ગુજરાતી ગીતો સ્ટેટ્સ
Navghan bharwad nagaldham
726 એ જોયું
6 દિવસ પહેલા
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી, કુશળ સંગઠનકર્તા અને કાર્યકર્તાઓના માર્ગદર્શક માનનીય શ્રી Ratnakar જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. પરમાત્મા આપને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને સતત સફળતાપૂર્વક જનસેવામાં આગળ વધવા માટે શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. #Ratnakarji #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham group #🍰 જન્મદિવસ કોટ્સ #💠ભાજપ #🌷જય માં દુર્ગા🔱
Navghan bharwad nagaldham
577 એ જોયું
7 દિવસ પહેલા
જય શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટ્ય પર્વ રામનવમીની સૌને હાર્દિક શુભકામના. પ્રભુ શ્રીરામનું જીવન સત્ય, મર્યાદા, કરુણા અને કર્તવ્યપાલનનું આદર્શ છે. રામરાજ્યની પરિકલ્પના સાથે આપણું ગુજરાત અને ભારત સુખ, શાંતિ અને સમૃદ્ધિના પથ પર અવિરત આગળ વધતું રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. પ્રભુ શ્રીરામના આશીર્વાદ સૌના જીવનમાં નવી ઊર્જા અને સ્વાસ્થ્યનો સંચાર કરે તેવી મંગલકામના. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham group #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ #🙏કૃષ્ણ વચન✍️ #📚 ભારતનો ઈતિહાસ
Navghan bharwad nagaldham
652 એ જોયું
9 દિવસ પહેલા
ચેતવણી. લેભાગુ તત્વોથી સાવધાન રહો નાગલધામ ગ્રુપ દ્વારા કોઈપણ જગ્યાએ લક્કી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું નથી, તો આવી ખોટી વાતોમા આવવું નહીં અને કોઈએ કોઇપણ વ્યક્તિ સાથે નાગલધામ ગ્રુપના નામે નાણાંકીય વ્યવહાર કરવો નહી. #નવઘણ_મુંધવા #Nagaldham group
Navghan bharwad nagaldham
434 એ જોયું
13 દિવસ પહેલા
*અસુવિધા બદલ ખેદ* _________________ નાગલધામ અન્નક્ષેત્ર . નાગલધામ જલસેવા. નાગલધામ માનવતાની દીવાલ. નાના ચિલોડા, અમદાવાદ. હાલમાં અમદાવાદ શહેરમાં પ્રગતિના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યાં છે, જેમાં નવા રોડ બનવા,નાના રોડને મોટા બનાવવા વગેરે જેવા કામ ચાલુ છે. ત્યારે નાના ચિલોડા રિંગરોડ પહોળો કરવામાં આવતો હોય નીચે પ્રમાણેની નાગલધામ ગ્રૂપ દ્વારા ચાલતી સેવા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. ૧ - નાગલધામ જલસેવા ૨ - નાગલધામ દાળભાત સેવા(અન્નક્ષેત્ર) ૩ - નાગલધામ માનવતાની દીવાલ. ટૂંક સમયમાં આ સેવા પુનઃ શરુ કરવામાં આવશે જેની નવી રૂપરેખા લઈને અમે આપની સમક્ષ રજૂ કરીશું.ત્યાં સુધી અસુવિધા બદલ હું ખેદ વ્યક્ત કરું છું. ' સેવા એજ લક્ષ' ને ઉદ્દેશી નાગલધામ ગ્રુપ હરહંમેશ આપની સાથે છે આપના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. #નવઘણ_મુંધવા #Nagaldham group
Navghan bharwad nagaldham
595 એ જોયું
13 દિવસ પહેલા
સૌ પારસી ભાઈ-બહેનોને નવરોઝ મુબારક. ગુજરાતના વિકાસમાં દૂધમાં સાકરની જેમ ભળીને પોતાની મહેનત, શિસ્ત અને ઉદારતાથી બહુમૂલ્ય પ્રદાન કરનાર પારસી સમાજ આપણી સામાજિક સમૃદ્ધિનું અભિન્ન અંગ છે. નવરોઝનું આ પર્વ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો સંચાર કરે તેવી અભ્યર્થના. #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham group