*
#🙏આજના દર્શન #પ્રથમ જ્યોતિર્લિગ શ્રી સોમનાથ મહાદેવ પ્રભાસપાટણ સૌરાષ્ટ્ર #🕉️ નમઃ શિવાય #🔱હર હર મહાદેવ 🌹☘️🙏श्री सोमनाथ महादेव मंदिर🛕🚩,*
*प्रथम ज्योतिर्लिंग🔱🙏☘️🌹 - गुजरात (सौराष्ट्र)*
*दिनांकः 03 दिसम्बर 2025, मार्गशीर्ष शुक्ल त्रयोदशी - बुधवार*
*सायं शृंगार 🙏☘️🌹**આર્દ્રા નક્ષત્ર નો દુર્લભ સંયોગ* 📕
*થયુ હતું સૌ પ્રથમ વખત શિવલિંગ પૂજન* 🕉️
*- આવનારી તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫, શનિવારના રોજ માગશર મહિનાનું મહાન આર્દ્રા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે.*
*- આ નક્ષત્ર સવારે ૮:૫૦ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે, તારીખ ૭ ડિસેમ્બર, ૨૦૨૫, રવિવારના રોજ વહેલી સવારે ૬:૧૩ મિનિટ સુધી રહેશે.*
*- આ દિવસે માગશર વદ બીજ છે.* *- આ દિવસનું પૌરાણિક રીતે ખૂબ જ મહત્વ છે.*
*માન્યતા મુજબ, આર્દ્રા નક્ષત્રના દિવસે જ ભગવાન શિવજી , ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ અગ્નિ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. તે દિવસે બ્રહ્માજી અને વિષ્ણુજીએ સૌપ્રથમ શિવલિંગની પૂજા કરી હતી, અને ત્યારથી જ શિવના લિંગ સ્વરૂપની પૂજાની શરૂઆત થઈ.*
*✨ શું કરવું આ નક્ષત્રમાં ?*
*આ અત્યંત પવિત્ર દિવસે દરેક ભક્તે શિવજીની પૂજા-અર્ચના અવશ્ય કરવી જોઈએ.*
*શિવ દર્શન શિવ મંદિરે જઈને* *શિવલિંગનાં દર્શન કરવા. આ દિવસે શિવલિંગના દર્શનનું અકલ્પનીય મહત્ત્વ છે.*
*સંપૂર્ણ પૂજા:-* *શક્ય હોય તો સંપૂર્ણ શિવ પૂજા-અર્ચના, આરતી અને મહાદેવને પ્રસાદ અર્પણ કરવો.*
*દીપ🪔 પ્રાગટ્ય🪔* *મંદિરમાં ૧૧, ૨૧, ૫૧ કે ૧૦૮ દીવા (દીપક) અવશ્ય પ્રગટાવવા. આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ મહત્ત્વ છે.*
*મહાફળની પ્રાપ્તિ* *આર્દ્રા નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરવાથી ૧૦૦ મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.*
*📣 સૌ ભક્તોને વિનંતી છે કે આ મહાન આર્દ્રા નક્ષત્રના મહત્વ વિશે અન્ય લોકોને પણ જાણ કરો. તમારા દ્વારા જેટલા લોકોને આ સંદેશ મળશે, તેટલી જ ભોળાનાથ એવા મારા મહાદેવની કૃપા તમારા પર વરસશે🌹🙏.*
*🔱 🕉️ નમઃ શિવાય 🌹🙏 🔱*