જય ભારત

જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
563 views
11 days ago
🕉️🌹🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹 મહાન ભારત ની અંદર ઘણા ભગવાનો એ અવતાર ધારણ કર્યો,,, એમાં સર્વોપરી નવમો અવતાર બુદ્ધ ભગવાનનો છે બંધુઓ ,,,,યાદ રાખજો કે આપણે જે રીતે પ્રગતિ કરી છે આગળ વધ્યા એમ ભગવાનનોમા પણ પ્રગતિ થઈ છે અને ભગવાનોમાં નવમો અવતાર બુદ્ધ ભગવાનનો છે,, બંધુઓ સત્યને સમજો,, બુદ્ધ ભગવાનને, સત્ય માટે નો ટૂંકો શોર્ટકટ બતાવી દીધેલ છે કે,,,, 🌹 વિજ્ઞાનજ સત્ય છે 🌹 તમે ખુદ વિચારો કે તમે વિજ્ઞાન ગુરુને સમજ્યા??? વિજ્ઞાન જ આપણને ચલાવી રહ્યું છે બીજી વાત કે 🌹 આ પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹 તમે વિચાર કરો,,, આ પ્રકૃતિ આ કુદરત કે પંચતત્ત્વોને,, તમે સમજ્યા??? અરે એ તો આપણને જીવાડી રહ્યા છે 🕉️🕉️ 🕉️🌹 જય બાબા સાહેબ 🌹 નમો બુદ્ધાય 🌹🕉️🕉️ 🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
650 views
19 days ago
🕉️🕉️🌹 મારા બંધુઓ,,,, મહાન ભારતના વાસીઓ તમે વિચાર કરજો,,, 🌹 માં ભારતનો ધર્મ બતાવે છે કે 🌹 🕉️ ગુરુ ને સમજ્યા વગર સત્ય જ્ઞાન ક્યારેય પ્રાપ્ત થતું નથીજ,,,🕉️ આ મહાન ભારતની પરંપરા તેમજ પ્રહાલીકા છે 🕉️ તમે વિચાર કરો તમે વિશ્વ ગુરુ વિજ્ઞાન ગુરુને ઓળખો છો??? સમજો છો??) જાણો છો??? મારા બંધુઓ. આ વિશ્વ વિજ્ઞાન ગુરુની ઓળખાણ 🌹🕉️ ભગવાન બુદ્ધે બતાવેલ છે કે 🌹🕉️ 🕉️🌹 વિજ્ઞાન સત્ય છે,,આ બુદ્ધ ભગવાને બતાવેલ છે 🌹મારા બંધુઓ,, ભગવાનો માં શ્રેષ્ઠ નવમો અવતાર બુદ્ધ ભગવાનની વાત માનીને તમે,,, વિજ્ઞાન ગુરુને સમજો ઓળખો અને જાણો,,, બાકી તમે વેદ ધર્મને નહીં સમજી શકો,,, કારણ કે,,, ધર્મશક્તિ કરતાં વિજ્ઞાન શક્તિ આગળ વધી ગઈ છે ,,,આ વાત ભૂલતા નહીં, માટે વિશ્વ ગુરુ ને ઓળખો ,જાણો ,સમજો તો સત્ય પામશો 🕉️🕉️🕉️🕉️ 🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
621 views
23 days ago
🕉️🕉️🕉️🌹🌹 મારા બંધુ યાદ રાખો અને વિચાર કરજો કે,,,, આ ધરતી ઉપર સૌથી પરીપૂર્ણ શુદ્ધ અને સત્ય ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,,, ભગવાન બુદ્ધે પણ આ, ગુરુની સાબિતી આપેલ છે કે,,,, એને બતાવેલ છે કે બ્રહ્માંડની અંદર આ ધરતી ઉપર🌷 વિજ્ઞાનજ સત્ય છે🌷 અને,,, આ 🌹 પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹 તમે વિચાર કરો વિજ્ઞાન એટલે વિજ્ઞાન ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને આખા બ્રહ્માંડના પુરાવા અને સાબિતી આપીને પરિપૂર્ણ શુદ્ધ અને પવિત્ર, સત્ય આ,,, આખા બ્રહ્માંડનું બતાવેલ છે આ,,પ્રકૃતિ આ કુદરત આ બધું,,આ, બ્રહ્માંડનાં પંચ તત્વોની ક્રિયાનું જ,,, પરિણામ છે,,,, યાદ રાખજો કે,,,આ, વિશ્વ વિજ્ઞાન જગત ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને સમજ્યાં વગર તમે ક્યારેય પણ સત્ય જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો,,,, નહીં કરી શકો એટલે નહીંજ કરી શકો,, કારણકે ગૂરૂને સમજ્યાં વગર તમે ક્યારેય પણ સત્ય પ્રાપ્ત નહીં કરી શકો,,,,🌷🌷🌷🌹🌹🌺🌺💐💐🕉️🕉️🕉️ 🕉️🌹🕉️🌺 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🌹🌺💐🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️💐🌺🌹
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
643 views
23 days ago
🕉️🌹🌹🌹🕉️. મારા બંધુઓ તમે વિચાર કરજો આ ધરતી ઉપર દરેકનું અવતરણ એ પરમાત્મા ના અંશ હોય છે,,,, ભગવાન હોય કે માનવી એને ગુરુ કે માધ્યમની જરૂર પડે છે,,,,, મારા બંધુઓ વિચારી લો ભગવાન કરતાં ગુરુમોટા હોય છે,,, ગુરુ અને બ્રહ્મા કહો કે વિષ્ણુ કહો કે મહેશ કહો એનું નામ ગુરુ હોય છે,,, બંધુઓ અફસોસ કે આ ધરતી ઉપર લાખો,,, કરોડો ગુરુઓ બની ગયા છે પણ સત્ય રસ્તો સરળ છે,,, એ ભગવાનના નવમાં અવતાર બુદ્ધ ભગવાને બનાવી આપેલ છે,,,, આ બુદ્ધ ભગવાનની સૌથી શ્રેષ્ઠ પવિત્ર અને શુદ્ધ સત્ય ટૂંકમાં બતાવી આપેલ છે એને બતાવેલ છે કે આ ધરતી ઉપર 🕉️🕉️🌹 વિજ્ઞાનજ સત્ય છે. 🌹🕉️🕉️ 🕉️🌹 આ પ્રકૃતિજ‌ ઈશ્વર છે‌‌. 🌹🕉️🕉️ તમે જવાબ આપો,, તમારા ગુરુ ગમે તે હોય જ્ઞાન માત્ર જ્ઞાન હોય છે સત્ય માત્ર સત્ય હોય છે તો,,, તમે વિજ્ઞાન ગુરુને સમજી શકો છો??? તો જવાબ આપો,, તો તમે સાચા,, સત્ય,,,,, બીજી વાત કે બંધુઓ,,, તમે આ પ્રકૃતિ આ કુદરત આ પંચ તત્વને આ બ્રહ્માંડને સમજ્યા??? જવાબ આપો તો તમે સાચા,,, સત્ય🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🕉️ 🕉️🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🕉️🌹 🌹🕉️🌹🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🕉️🌹🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
648 views
23 days ago
🕉️🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,, આગલા યુગથી આ જગત મંદિર અને મૂર્તિમાં એટલું ફસાઈ ગયું છે કે,,,, ઓત,, પ્રોત થઈ ગયું છે,,, જે બધું ખોટું જાણે છે છતાં મૂકી શકતું નથી,,,, કારણ જગત પૈસામાં જ પ્રગતિ સમજે છે,,,, પોતાની જ્ઞાન શક્તિ સત્ય વધે એમાં એ ,માનતું નથી એ,,, સ્વીકારી શકતું નથી,,, આથી મંદિર મૂર્તિમાં લટપટ્યું છે,,, બાકી બુદ્ધ ભગવાને બતાવેલ છે દોસ્તો વિચારજો,, કે મંદિર ,,મૂર્તિ નહી,,,પણ સત્ય વિજ્ઞાન છે,, બુદ્ધ ભગવાને બતાવેલ છે કે 🕉️🕉️. વિજ્ઞાન જ ‌સત્ય છે‌ 🕉️🕉️🌹🌹 🌹🕉️ આ પ્રકૃતિ જ ઈશ્વર છે. 🕉️🕉️🌹🌹 બંધુઓ જો તમે વિજ્ઞાન ગુરુને સમજો જાણો ઓળખો તો જ આ પ્રકૃતિ ,,,પંચતત્વ,, કુદરત બ્રહ્માંડને સમજો નહીંતર નહીં,,,, અરે ભગવાનની આ વાત છે ભગવાનની વાત માનો ખેલ છોડો 🌹🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹 🌹🕉️🌹🕉️🌷 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️ 🕉️🌹🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
1.1K views
29 days ago
🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરો કે,, મંદિર ,મૂર્તિ અને ભગવાન આપણે જ બનાવ્યા છે,,,, અને ,આપણેજ ભગવાનને બનાવીને આપણે જ એની પાસે ભીખ માંગવા જઈએ છીએ,,,, મારા બંધુઓ વિચારો આપણાથી કોઈ મોટો આ ધરતી ઉપર કોઈ,ભગવાન નથી,,, આપણે જ ભગવાનને મંદિર ,મૂર્તિ તરીકે બનાવીએ છીએ,,, અને આપણે જ ભગવાનને મારેલા હે,,, આપણી જ ભગવાનને હેરાન કરેલા છે,,, આપણે જ ભગવાનના અપમાન કરેલા છે આ બધા ધરતી ઉપરના માનવી નહોતા તો કોણ હતા??? એ આપણે જ છીએ,,, અરે વિચાર કરો તમારાથી મોટો કોઈ ભગવાન નથી,,, તમે ખુદ પરમાત્મા ના અંશ છો આપણે ખુદ પરમાત્મા બરોબર છીએ,,, આ ધરતીના માનવીએ પરમાત્માને પણ હરાવેલા છે એ તો ખબર છે ને તમને,,, જુઓ,, શેઠ સગાળશા,,, જલારામ બાપા નરસિંહ મહેતા,,, આ બધા ધરતી ઉપરના માનવીઓ છે અને હતા,,,, તો વિચાર કરો આપણે પણ ધરતી ઉપરના માનવી છીએ,,, શું કામ ભીખ માંગવા નીકળો છો મંદિર મૂર્તિ બનાવીને,,, હું તો એમ કહું છું તમારાથી મોટો કોઈ ભગવાન નથી,,, ભગવાન પણ ધરતી ઉપરના આપણી જેમ માણસ હતા આ વાત ભૂલતા નહીંજ. 🕉️🕉️🕉️🕉️🌹 🌹🕉️🕉️🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️ 🕉️🌹🌹🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
666 views
1 months ago
🌹🌹🕉️🕉️ મારા બંધુઓ,,, તમે વિચાર કરજો કે આ અખિલ બ્રહ્માંડને ચલાવનાર કોણ??? બસ એક શ્રી હરીજ છે,,,હરી એટલે આપણને હરી જાય,, આપણને એનો મોહ જાગે જ,,, કારણ કે ત્યાં સુધી અશાંતિ, અજ્ઞાન, બેચેની, અધૂરપ,,, જ્યાં સુધી તમે એ શ્રીહરી મતલબ પરમ તત્વ પરમાત્મા સુધી ન પહોંચો,,, એને ન સમજો, ત્યાં સુધી તમને સુખ અને શાંતિ પ્રાપ્ત નહીંજ થાય,,, એ હરી, પરમાત્મા પાસે હરાઈ જવું પડશે,, અને ત્યારે જ તમે મનુષ્ય જન્મનું અંતિમ લક્ષ્ય અને ધ્યેય,, શું હોય છે સમજી શકશો,,, અને મનુષ્ય જન્મનું કારણ સમજી શકશો,,, બાકી મોહ અને ‌‌માયામા દોડતા રહેશો,,, સુખ શાંતિ માટે પણ તમે પરમ, કાયમી,,સુખ-શાંતિ ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો 🕉️🕉️🕉️ 🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🌹🕉️🕉️. #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🕉️🕉️
જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
1K views
1 months ago
🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, 🌹🕉️🕉️ આ ધરતી ઉપરના માનવી પાસે પરમાત્મા બરોબર શક્તિ પડેલી છે,,, આ ધરતી ઉપર કઈ સંતો,,, શૂરવીરો,,, દાનવીરો,, અને બલિદાન આપનારાઓએ સાબિત કરી દીધેલ છે,, કે,,,આ, ધરતી ઉપરનાં,, માણસો,, પરમાત્મા કરતાં પણ,, વધીને બની શકે છે,,,, તો બંધુ ઓ,, આપણે પણ એ જ ધરતી ઉપરના,, માણસો છીએ,, એ જ પરમાત્માના અંશો કે અવતરણ છીએ,,, એટલીજ શક્તિ આપણી અંદર છે જ,,,, તો આપણે પરમાત્માથી વધીને તો નહીં પણ એને સમજી પણ કેમ શકતા નથી??? એનું કારણ કોમેન્ટ દ્વારા જણાવજો 🌹🌹🕉️🕉️🕉️ 🕉️🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🕉️ 🕉️🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🕉️