સ્વ જાગો સ્વ અનુભવો અને પછી સ્વ જ્ઞાન ના બળે કરીને સ્વ જ્ઞાન પીરસો
આડે ધડ અનુમાન અને અટકળે એમ આપણા સંતો નો ભક્તિ માર્ગ નથી એમ પોપટ ની જેમ ગોખણપટ્ટી નું પોપટિયું જ્ઞાન આપણા સંતો નું નથી
આપણા સંતો નો ભક્તિ માર્ગ તો સ્વ અનુભવ નો માર્ગ છે
એક કરતો હોય અને બીજો કરવા લાગે ગુરુ કરતા હોય એમ શિષ્ય કરવા લાગે ગુરુ બોલતા હોય એટલે શિષ્ય પણ એમ બોલવા લાગે આવો આડે ધડ અનુમાન અનુમાન નો માર્ગ આપણા સંતો નો નથી
આપણા સંતો તો શિષ્ય ને ભીતર ની જાગૃતિ આપે છે અને શિષ્ય જ્યારે ભીતર જાગી જાય પછી સ્વ ના અનુભવ પ્રમાણે બોલે છે
એ ભક્તિ છે આપણા સંતો ની સ્વ અનુભવ અને સ્વ ની ભીતર સ્વ ને જાગી અને અનુભવે કરી ને વાતું કરી છે આપણા સંતો એ કહેતોતો અને કેહતીતી એવી વાતું આપણા સંતો ની નથી
*જય ગુરુદેવ*📿🙏
*સત્ય સનાતનધર્મ ની જય*📿🙏 #🙏 જય શ્રી કૃષ્ણ #😇 સુવિચાર #👫 મારા મિત્ર માટે #🙏કૃષ્ણ વચન✍️ #📚 ભારતનો ઈતિહાસ
