ShareChat
click to see wallet page
ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગાંધીનગરથી છૂટ્યા આ 39 મામલતદારોની બદલીના આદેશ! #📢20 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢20 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગાંધીનગરથી છૂટ્યા આ 39 મામલતદારોની બદલીના આદેશ!
Gandhinagar News: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા 39 મામલતદાર, વર્ગ-2 સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

More like this