આજે મેઘરાજા ગાજવીજ સાથે દ.ગુજરાત-સૌરાષ્ટ્રને ઘમરોળશે: 8 જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન - Ahmedabad News
ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આજથી સોમવાર (15 સપ્ટેમ્બર)થી આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠામાં વિસ્ત... | ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આજથી સોમવાર (15 સપ્ટેમ્બર)થી આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. યલો એલર્ટ અને