શ્લોક 17 - અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ
તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ।
ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥૧૭॥
તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.તેમનામાં જ તેમની સંપૂર્ણ
નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ
જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭)
ભાષ્ય:
આવા જ્ઞાનીઓ સંપૂર્ણપણે બ્રહ્મમય બની જાય છે અને પુનર્જન્મના ચક્રમાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય છે.
☀️🌞શુભ સવાર 🌞 ☀️ #🙏ગીતા સાર વિડિયો📽 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🥰ગુડ મોર્નિંગ 🌄 #🙏🏻 રાધે રાધે