આત્માની શક્તિ વ્યક્ત થઈ જાય, પછી બહારની કશી માથાકૂટ જ કરવાની ના રહે. ખાલી મહીં વિચાર જ આવે કે તે પ્રમાણે બહાર બધું એની મેળે થઈ જાય. ‘વ્યવસ્થિત બધું કરી નાખે.’ પેલા રાજા કરતાંય આત્માનો વૈભવ ઘણો ઊંચો છે! આ તો ભગવાનપદ છે!
(આપ્તસૂત્ર #3824)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
