મંગળ અસ્ત થઈને આ 3 રાશિને બનાવશે મહાધનવાન, નવા આવકના સ્ત્રોત વધશે અને નહીં અટકે કોઈ પણ કામ !
Mangal Ast Rashi Effect: શોર્યનો ગ્રહ મંગળ અસ્ત થવા જઈ રહ્યો છે, જેની તમામ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. ચાલો વિગતવાર જોઈએ કે દરેક રાશિને કેવી રીતે ફાયદો થશે.