ShareChat
click to see wallet page
એક પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને છે, અને એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે, બસ,ક્યાં ઘડાવું અને ક્યાં ઘસાવું એની સમજણ જો આપણને આવી જાય તો જિંદગી ઉત્સવ બની જાય!! શુભ સવાર #🌅 Good Morning

More like this