શિવજીએ જગતને એક મહાન ઉપદેશ આપ્યો છે —
જે મનુષ્ય પેટમાં ઝેર રાખે છે, તેને અમૃત મળતું નથી।
પેટમાં પ્રેમ રાખો, તો અમૃત મળશે।
ઝેરને બહાર ન કાઢો — ગળામાં રોકીને રાખો।
કોઈ તમને નુકસાન કરે, કોઈ દુઃખ આપે —
તો તમારું મન તેને બે કડક શબ્દો બોલવાની ઇચ્છા રાખશે,
પણ એ શબ્દો ગળામાં જ રોકી લો।
કડવી વાણી બહાર ન બોલો।
કોઈને દુઃખ થાય એવું શબ્દ ન બોલો।
જો કોઈ તમારા વિષે ખરાબ બોલે —
તો દુઃખ માનશો નહીં,
કારણ કે એથી તમને અમૃત મળશે।
– *પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની વાણી*
*જય ગુરુદેવ*📿🙏
*સત્ય સનાતનધર્મ ની જય*📿🙏 #🙏કૃષ્ણ વચન✍️ #🙏 જય શ્રી કૃષ્ણ #👫 મારા મિત્ર માટે #😇 સુવિચાર #📚 ભારતનો ઈતિહાસ
