ભારત છોડો આંદોલનની ચળવળ વખતે ગુજરાતી મહિલા ઉષા મહેતાનોત્હત્વનો ફાળો હતો. તેમણે એ સમયે બ્રિટિશ સરકાર સામેસારી લડત આપી હતી. તેમને પ્રતિષ્ઠિત પુરસ્કાર પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. હાલ ધર્માપ્રોડક્શન દ્વારા ઉષા મહેતાના જીવન પર ફિલ્મ બનાવવાી વિચારણા પણ ચાલી રહી છે. માનવામાં આવે છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે. જેમાં ગુમનામ સ્વાતંત્ર સેનાનીની દેશપ્રેમ અને વીરતાની વાત કરવામાં આવશે. #👍 થોડો વિચાર થોડો હકાર
