ShareChat
click to see wallet page
હંસાબહેને માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં માનવાધિકાર ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. વર્ષ 1947-48માં જ્યારે તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવાધિકાર સમિતિના ભારતીય પ્રતિનિધિ તરીકે મોકલાવામાં આવ્યાં હતાં. ત્યારે તેમણે માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર માટે તૈયાર કરાયેલ દસ્તાવેજના પ્રથમ અનુચ્છેદમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાવતા men ની જગ્યાએ human beings કરાવ્યું હતું. સુધારા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તૈયાર કરાયેલ માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્રનો પ્રથમ અનુચ્છેદ કંઈક આ પ્રમાણે નોંધાયો છે. "All human beings are born free and equal". #👍 થોડો વિચાર થોડો હકાર
👍 થોડો વિચાર થોડો હકાર - માનવાધિકારોમાં મહિલાઓને સ્થાન અપાવનારાં ગુજરાતણ સ્વાતંત્ર સેનાની અને કેળવણીકાર હંસાબેન મહેતા નારી માટે સમાન હકોનાં પ્રખર હિમાયતી હતા . ભારતના બંધારણ ઘડતરમાં અને UN માં માનવહક્ક સમિતિમાં રહી તેઓએ મહિલાઓને સમાન અધિકાર અપાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું . - ShareChat

More like this