ShareChat
click to see wallet page
બા ના નામથી ઓળખાતા કસ્તુરબા ગાંધીને અક્ષરજ્ઞાન ન હોવા છતા તેમને સાચા ખોટાની બરોબર જાણ હતી. તેઓ ખોટું ક્યારેય ચલાવી લેતા નહીં, પછી ખોટું કરનાર ભલે ગાંધીજી પોતેજ કેમ ના હોય! તેઓ મક્કમ મને તેમને પણ સચોટ વાત કહી દેતા. આઝાદીની ચળવળમાં ડગલે ને પગલે તેઓના સાથના કારણે જ ગાંધીજી મહાત્મા બની શક્યા હતા. #👍 થોડો વિચાર થોડો હકાર
👍 થોડો વિચાર થોડો હકાર - ' કસ્તુરબા ' દેશની સ્વતંત્ર ચળવળનું એક એવું નામ છે . જેમના વિના ગાંધીજી ‘ મહાત્મા ’ ન બની શક્યા હોત બા કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતી પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં . કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાગિની હતાં . - ShareChat

More like this