મૂળ કચ્છ માંડવીના પેરીન બેન કેપ્ટન ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર અને પ્રખ્યાત ભારતીય બૌદ્ધિક અને નેતા, દાદાભાઈ નવરોજીના પૌત્રી હતા. ભારત સરકારે તેમને ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર પદ્મશ્રી વડે સન્માનિત કર્યા હતા. ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં તેઓનું આગવું યોગદાન હતું. #👍 થોડો વિચાર થોડો હકાર
