ShareChat
click to see wallet page
search
મંગળવારે ગુજરાત ટાઈટન્સ સામે 55 રનથી હાર્યું મુંબઈ ઈન્ડિયન્સ, કેપ્ટન રોહિત શર્માની નારાજગી ચર્ચાનું કેન્દ્ર બની #🏏 મુંબઈને હરાવીને ગુજરાત પહોંચ્યું બીજા સ્થાને
🏏 મુંબઈને હરાવીને ગુજરાત પહોંચ્યું બીજા સ્થાને - ShareChat
GTvsMI: ફરીથી તે જ ભૂલ... હાર બાદ સમસમી ગયો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા, કોને ગણાવ્યા જવાબદાર?
ટીમ ઈન્ડિયાની હાર હોય કે પછી મુંબઈ ઈન્ડિયન્સની... કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઘણીવાર નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો છે. મંગળવારે પણ જ્યારે ગુજરાત ટાઈટન્સ સામે 55 રનથી હાર મળી તો તેણે બોલર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કોની સામે કેવી રીતે બોલિંગ કરવી તે શીખવાની જરૂર હોવાનું કહ્યું હતું.