🕉️🕉️🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,, કે
દરેક ભગવાનો એ અસલમાં ધર્મનાં સત્યનું પ્રતિબિંબ છે
દરેક ભગવાનો સમય,, સમય અનુસાર જે તે સમયની જરૂરિયાત મુજબજ પ્રગટ થાય છે,,, ભગવાનોના મૂળ 10 અવતારોમાં,,,, નવમો અવતાર ભગવાન બુદ્ધ સર્વશ્રેષ્ઠ સરળ અને સત્ય છે,,,, બુદ્ધ ભગવાને તમામ જ્ઞાનનું સત્ય સરળ અને પરિપૂર્ણ જ્ઞાન ,, પોતાની રીતે જ સરળ રીતે,આપી દીધેલ છે,,,, એ ભગવાનનો અવતાર છે તમે એને નજર અંદાજ કઈ રીતે કરી શકશો???
તમે બુદ્ધ ભગવાનને સમજો છો?? એ હાલના સમયના
સૌથી મહાન ભગવાન છે,,,, એને આપણને સરળ રસ્તો સત્ય રસ્તો પરિપૂર્ણ રસ્તો પોતાની રીતે બતાવેલ,,, અને કહ્યું છે કે,,,, વિજ્ઞાનજ સત્ય છે,,, શું આ ખોટી વાત છે???
તમે વિજ્ઞાન ગુરુને સમજ્યા??? એને આખા બ્રહ્માંડનું સત્ય બતાવેલ છે,, અને એ પણ પુરાવા અને સાબિતી આપીને
બીજી વાત કે,,,, આ પ્રકૃતિ જ ઈશ્વર છે,,,, શું તમે આ પ્રકૃતિ કે કુદરત કે પંચ તત્વોને સમજ્યા??! બ્રહ્માડ ની ક્રિયાને સમજ્યા??? તો તમને ભગવાન શું છે પ્રકૃતિ શું છે આ કુદરત પંચ તત્વો શું છે,,,એ ખબર પડે નહીંતર નહીં જ પડે,,, અને તમે વહેમ અને અહંમ માં હંમેશા રથયાપચ્યા રહીશો,,, બુદ્ધ ભગવાનને સમજ્યાં વગર આગળ નહીં વધી શકો,,, અને એથી વિશેષ ગુરુ હોય છે એનું નામ છે
ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, આ ગુરુ સૌથી વિશેષ અને મહાન છે ભગવાન કરતાં પણ,,,, અને અસલમાં ગુરુને સમજ્યા વગર તમે ભગવાનને ક્યારેય પણ નહીં સમજી નહીં શકો,,, કારણ કે ગુરુ વગર તમને સત્ય જ્ઞાન નહીં જ મળે,,,, 🕉️ આ વાત ભૂલતા નહીં મારા બંધુઓ 🕉️🕉️🌹
🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🌹 🕉️ 🕉️
🕉️🌹🌹🕉️ નમો બુદ્ધાય 🕉️ 🕉️ 🌹 🕉️ 🌹
હ🌹🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️🕉️


