ભગવાન શિવને નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સાચા અર્થમાં, જે ‘કલ્યાણ સ્વરૂપ’ (મોક્ષનું મૂર્ત સ્વરૂપ) બની ગયા છે, તેને શિવ કહેવામાં આવે છે. આમ, મુક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે કે શિવ એ જ્ઞાનીનું પ્રતીક છે.
ભગવાન શિવ વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/UDDB8EPT #💐 શુભ સોમવાર #🔱 હર હર મહાદેવ #🙏સોમવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🙏દાદા ભગવાન🌺


