#😱નદીમાં બસ ખાબકી 18ના મોત નેપાળ બસ અકસ્માત: કાઠમંડુ નજીક ત્રિશુલી નદીમાં એક પેસેન્જર બસ અથડાતાં 17 લોકોના મોત થયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલા, એક પુરુષ અને સ્વિટ્ઝર્લૅન્ડનો એક પ્રવાસી પણ સામેલ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નેપાળની રાજધાની કાઠમંડુમાં એક મોટો અકસ્માત થયો છે, જેમાં 17 લોકોના મોત થયા છે. પોખરાથી કાઠમંડુ આવી રહેલી એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 6 મહિલાઓ અને 11 પુરુષોનો સમાવેશ થાય છે.


