ShareChat
click to see wallet page
search
ધંધો લાગણીથી નહીં ગણતરીથી ચાલે છે! | Rajpal Yadav | Dr. Jitu Bandhaniya ચર્ચામાં છે બોલિવૂડનો એક ચહેરો. રાજપાલ યાદવ જેના લીધે આપણાં ચહેરા પર હાસ્ય આવ્યું .એ જ ચહેરો આજે બન્યો છે ઉદાસ. રાજપાલ યાદવને તિહાર જેલના સળિયા પાછળ જવાનું કારણ તેના પર થયેલા કેસ છે અને બીજું અને મહત્વનું કારણ છે ગણતરી વિના લીધેલું જોખમ. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે સમજણ, વ્યૂહરચના અને ગણતરી ખૂબ જ જરૂરી છે. વાહવાહી ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી તમારો સિક્કો ચાલે છે અને સિક્કો ત્યારે જ ચાલે જ્યારે યોગ્ય ગણતરી સાથે કામ કરો. #👫 મારા મિત્ર માટે #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #🎬 સિનેમા જગત અપડેટ્સ #🎬 બોલીવુડ લેટેસ્ટ અપડેટ્સ #jitubandhaniya
👫 મારા મિત્ર માટે - ShareChat
01:08