'31 વર્ષના ભાજપના શાસનમાં પ્રજાને ભ્રષ્ટાચાર-ટ્રાફિક સિવાય કશુ નથી મળ્યું',- કોંગ્રેસના ભાજપ પર આક્ષેપો
પ્રદેશ કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાની ઉપસ્થિતિમાં 'ચાર્જશીટ ભાજપાપ'ને રજૂ કરવામાં આવી હતી. ઋત્વિક મકવાણાએ સ્થાનિક મુદ્દાઓ સહિત રાજ્ય કક્ષાના મુદ્દાઓને પગલે આકરા પ્રહારો કર્યા હતા.