ShareChat
click to see wallet page
search
#🏆વર્લ્ડકપમાં ગુજરાતીઓએ વગાડ્યો ડંકો🤩 #🏆ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન🎉 #🏏ફાઈનલમાં ભારતની એન્ટ્રી🤩 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી T20 વર્લ્ડકપ 2026ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા અગ્રણીઓ હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ ટ્રોફી જીત્યા બાદ જય શાહ, સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર હનુમાન મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન હનુમાનના દર્શન કરીને દેશની જીત માટે આભાર વ્યક્ત કર્યો હતો. ભારતની ઐતિહાસિક જીત બાદ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ દ્વારા ભગવાનનો આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. India T20 World Cup victory | Jay Shah Surya Kumar Yadav Gautam Gambhir temple visit | Team India Hanuman temple | India cricket champions celebration | T20 World Cup 2026 news | Indian cricket victory After T20 World Cup Win, Jay Shah Surya Kumar Yadav & Gautam Gambhir Visit Hanuman Temple 🏆🇮🇳
🏆વર્લ્ડકપમાં ગુજરાતીઓએ વગાડ્યો ડંકો🤩 - ShareChat
00:22