સતત ત્રીજા વર્ષે EPF પર વ્યાજ દર 8.25 ટકા યથાવત #📢શેરચેટ અપડેટ
સતત ત્રીજા વર્ષે EPF પર વ્યાજ દર 8.25 ટકા યથાવત - રાષ્ટ્રીય News - Shri Nutan Saurashtra
મંત્રાલયે જણાવ્યું કે, સોમવારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક યોજાઈ હતી, જેમાં આ ભલામણો